શોધખોળ કરો
અરવલ્લીમાં ઇન્દ્ર દેવતાને રીઝવવા માટે જળાભિષેક, પાણીના ઘડા ભરી કરાયો જળાભિષેક
ઉત્તર ગુજરાતમાં વરસાદ ખેંચાતા લોકોએ પૂજા-અર્ચના શરૂ કરી છે. અરવલ્લીમાં ઇન્દ્ર દેવતાને રીઝવવા માટે જળાભિષેક શરૂ કર્યો છે. લોકોએ પાણીના ઘડા ભરીને હનુમાનને જળાભિષેક કર્યો હતો.
ગુજરાત
Praful Pansheriya: આરોગ્ય સેન્ટરના બાંધકામમાં ગુણવત્તા ન જળવાતા આરોગ્ય મંત્રી એકશનમાં
આગળ જુઓ


















