શોધખોળ કરો
Advertisement
'મુખ્યમંત્રીનો કંટ્રોલ નથી અથવા અધિકારીઓને છાવરે છે', ભાજપના ક્યા દિગ્ગજ નેતાએ રૂપાણી પર કર્યા પ્રહાર?
પોલીસ અધિકારીઓના રાજને લઈ ભાજપના નેતા દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રી અને ગૃહ મંત્રાલય પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું, મુખ્યમંત્રી પોલીસ અધિકારીઓને છાવરે છે. મુખ્યમંત્રી પોલીસ અધિકારીઓને છાવરતા ન હોય તો પગલા લે. મુખ્યમંત્રી પણ અમારા છે. કાં તે મુખ્યમંત્રીને ગણતો નથી અથવા મુખ્યમંત્રી પોલીસ અધિકારીને છાવરે છે. આવા અધિકારીઓના કારણે ઈમેજ બગડી રહી છે. ગૃહ વિભાગ પર મુખ્યમંત્રીનો કંટ્રોલ નથી અથવા અધિકારીઓને તે છાવરે છે તેમ પણ સંઘાણીએ કહ્યું હતું.
ગુજરાત
Daman News । સાંસદ ઉમેશ પટેલે દમણ પ્રશાસનને આપી ચેતવણી
Gujarat Rain । રાજ્યના 13 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Morbi Crime | દેવગઢ ગામમાં નકલી દારૂ બનાવવાના કૌભાંડનો થયો પર્દાફાશ, જુઓ વીડિયોમાં
Bhupendra Patel | આંતરરાષ્ટ્રીય સહકાર સંમેલનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શું કહ્યું? Watch Video
Amit Shah | અમિત શાહે કરી મોટી જાહેરાત, નેનો યુરિયા પર 50 ટકા સબ્સિડીની જાહેરાત
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
સુરત
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement