શોધખોળ કરો
Who Will Be Sarpanch?: કોણ બનશે સરપંચ?, સમરસનું સૂરસુરિયું? | Abp Asmita
Who Will Be Sarpanch?: કોણ બનશે સરપંચ?, સમરસનું સૂરસુરિયું? | Abp Asmita
પાટણ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસ બાદ, કુલ 310 ગ્રામ પંચાયતોમાંથી 89 પંચાયતો સમરસ બની છે. હવે 221 પંચાયતોમાં ચૂંટણી યોજાશે, જેમાં સરપંચ પદ માટે 616 ઉમેદવારો અને સભ્ય પદ માટે 1221 ઉમેદવારો વચ્ચે સ્પર્ધા થશે.
જિલ્લામાં 70 પંચાયતોમાં યોજાનારી પેટા ચૂંટણીઓમાં 5 પંચાયતોમાં સરપંચ અને 26 સભ્યો બિનહરીફ જાહેર થયા છે. રસપ્રદ વાત એ છે કે 55 પંચાયતોમાં સરપંચ અને સભ્યો માટે એક પણ ફોર્મ ભરાયું ન હતું. આથી, હવે માત્ર 14 પંચાયતોમાં જ ચૂંટણી થશે.
ગુજરાત
Junagadh News: કીર્તિ પટેલ અને ઈન્દ્રભારતી બાપુ વચ્ચેના વિવાદનો આવ્યો સુખદ અંત
Ambalal Patel Prediction : ગુજરતામાં ગરમીને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Chaitar Vasava Statement : AAPના MLAએ abp અસ્મિતા સાથેની વાતચીતમાં ગઠબંધનને લઈને આપ્યું મોટુ નિવેદન
Kunvarji Bavaliya : 'કેટલાક તત્વો સમાજને તોડવાનો કરે છે પ્રયાસ': કુંવરજી બાવળીયાનું સ્ફોટક નિવેદન
Una Police: ઉના તાલુકાના એક ગામની યુવતી પર દુષ્કર્મ ગુજારનાર આરોપીનું પોલીસે કાઢ્યું સરઘસ
આગળ જુઓ






















