શોધખોળ કરો
RT-PCR ટેસ્ટથી આપણે 100 ટકા કોરોનાના કેસ પકડી નથી શકતા...........કોરોના માટે ક્યા ક્યા ટેસ્ટ કરાવવા જોઈએ ?
ગુજરાતમાં કોરોના વાયરસથી ( Coronavirus) સંક્રમિત દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. કોરોનાથી બચવા માટે સાવચેતીની સાથે સાથે કોરોના ટેસ્ટ પણ જરૂરી છે. ત્યારે કોરોના વાયરસ મુદ્દે એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં ડૉ. તેજસ પટેલે જણાવ્યું કે, શરુઆતી તબક્કામાં વાયરસ પકડાય તો નુકસાન ઓછું છે. એક વખત રિપોર્ટ નેગેટિવ આવે તો બીજી વખત રિપોર્ટમાં 95 ટકા પરિણામ આવે છે. દવાથી મટે નહીં અને ડૉક્ટર સલાહ આપે તો જ સિટી સ્કેન કરાવવું જોઈએ. શરુઆતમાં સિટી સ્કેનનો કોઈ મતલબ નથી.
ગુજરાત
Banaskantha Trible Protest : પાડલિયામાં આદિવાસી-પોલીસ વચ્ચે ઘર્ષણનો કેસ , શું ઉચ્ચારી ચીમકી?
Banaskantha News : બનાસકાંઠા જિલ્લાના થાવરમાં હજુ પણ અનેક લોકો જીવી રહ્યા છે અંધકારમય જીવન
Huda Protest News: HUDA ના અમલીકરણના નિર્ણયને ચાલી રહેલા વિરોધ વચ્ચે રાજ્ય સરકારે કર્યો મોટો નિર્ણય
Ram Sutar Death: SOUના શિલ્પકાર રામ સુતારનું નિધન, 101 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ
Morbi Accident News: મોરબીના માળિયામાં હિટ એન્ડ રનમાં ચાર પદયાત્રીના મોત
આગળ જુઓ





















