શોધખોળ કરો
એરપોર્ટ પર આ નિયમોનું કરવું પડશે પાલન, કેન્દ્ર સરકારે જાહેર કર્યો પરિપત્ર
દેશમાં કોરોનાના કેસમાં વધારો થતા કેંદ્ર સરકારે એયરપોર્ટને લઈ પરિપત્ર જાહેર કર્યો હતો. જેમાં એરપોર્ટ પર માસ્ક ન પહેરવા અને કોવિડ-19ની ગાઈડલાઈનનું પાલન ન કરનાર સામે કડક કાર્યવાહી કરવા કેંદ્ર સરકારે આદેશ કર્યા છે અને પ્રવાસ દરમિયાન પણ પ્રવાસીઓએ નિયમોનું પાલન કરવું પડશે અને જો કોઈ પણ વ્યક્તિ આ નિયમોનું પાલન નહીં કરે તો તેની સામે કાર્યવાહી કરાશે.
દેશ
Nitish Kumar Resignation: નીતિશ કુમારે વિધાન પરિષદથી આપ્યું રાજીનામું
Toll Tax Increase : 1 એપ્રિલથી નેશનલ હાઈવે પર મુસાફરી મોંઘી
PM Modi speech in Parliament : આપણે સાવધાન અને સતર્ક રહેવાની જરૂર..: PM મોદીનું લોકસભામાં સંબોધન
PM Modi calls high-level meeting : યુદ્ધ વચ્ચે PM મોદીએ બોલાવી હાઈ લેવલ બેઠક
Election Dates 2026 Announcement : 4 રાજ્ય અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશમાં ચૂંટણીની જાહેરાત
આગળ જુઓ






















