શોધખોળ કરો
એરપોર્ટ પર આ નિયમોનું કરવું પડશે પાલન, કેન્દ્ર સરકારે જાહેર કર્યો પરિપત્ર
દેશમાં કોરોનાના કેસમાં વધારો થતા કેંદ્ર સરકારે એયરપોર્ટને લઈ પરિપત્ર જાહેર કર્યો હતો. જેમાં એરપોર્ટ પર માસ્ક ન પહેરવા અને કોવિડ-19ની ગાઈડલાઈનનું પાલન ન કરનાર સામે કડક કાર્યવાહી કરવા કેંદ્ર સરકારે આદેશ કર્યા છે અને પ્રવાસ દરમિયાન પણ પ્રવાસીઓએ નિયમોનું પાલન કરવું પડશે અને જો કોઈ પણ વ્યક્તિ આ નિયમોનું પાલન નહીં કરે તો તેની સામે કાર્યવાહી કરાશે.
દેશ
Monsoon 2026 : ચોમાસા અંગે ભારતીય હવામાન વિભાગની ચિંતાજનક આગાહી
Twisha Sharma Case: ત્વિષા મોત કેસમાં આજે સાસુને કોર્ટમાં કરાશે રજૂ, સીબીઆઈએ કરી હતી ધરપકડ
India Rain Forecast : દેશ પર 2 મોટી વરસાદી સિસ્ટમ સક્રીય, 3 રાજ્યોમાં વરસાદનું એલર્ટ
CNG Price Hike : પેટ્રોલ-ડીઝલ બાદ હવે CNGના ભાવમાં વધારો
Heat Wave Alert: દેશમાં કાળઝાળ ગરમીનો કહેર, 28 મે સુધી હવામાન વિભાગની મોટી ચેતવણી
આગળ જુઓ




















