શોધખોળ કરો
Mumbai Fire : મુંબઈના જોગેશ્વરી વિસ્તારમાં બહુમાળી ઇમારતમાં લાગી આગ, જુઓ અહેવાલ
Mumbai Fire : મુંબઈના જોગેશ્વરી વિસ્તારમાં બહુમાળી ઇમારતમાં લાગી આગ, જુઓ અહેવાલ
મુંબઈમાં લાગેલી આગ પર આખરે ચાર કલાકે કાબુ મેળવવામાં આવ્યો છે. ઇમારતમાં ફસાયેલા 17 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. ચાર કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો. આગનું કારણ જાણવા માટે મુંબઈ પોલીસે તપાસ શરૂ કરી છે. તો જોત જોતામાં આગ કે જે ચાર માળ સુધી પ્રસરી ગઈ હતી. ફાયર વિભાગની ગાડીઓ પણ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને આખરે ચાર કલાકની જયમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે.
મુંબઈના જોગેશ્વરી વિસ્તારમા ભીષણ આગ લાગી હતી.બિલ્ડિંગમાં આગ ફેલાઈ ગઈ છે, લગભગ ચાર માળ સુધી આગ ફેલાઈ ગઈ હતી. BMCએ મેજર ઇમરજન્સી કોલ જાહેર કર્યો હતો. હાઇડ્રોલિક ક્રેનની મદદથી આગ પર કાબૂ મેળવ્યો હતો. કોઈ જાનહાનીની જાણકારી મળી નથી.
દેશ
Stray Animal Verdict : રખડતા ઢોરને લઈ સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ
New Rules November: આજથી બદલાઈ ગયા છે આ નિયમો, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર
Cyclone Montha Update: મોન્થા વાવાઝોડું ત્રાટકતા આંધ્ર પ્રદેશમાં જબરજસ્ત તારાજી
Cyclone Montha Update: મોન્થા નામનું વાવાઝોડું આજે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ટકરાશે
Satish Shah Passed Away: સારાભાઈ Vs સારાભાઈ ફેમ સતીશ શાહનું નિધન, 74 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
આગળ જુઓ
Advertisement
Advertisement





















