શોધખોળ કરો
Advertisement
તમિલનાડુના કુન્નુરમાં હેલિકોપ્ટર ક્રેશ:આગ લાગી અને પછી ક્રેશ થયું હેલિકોપ્ટર:સાક્ષી, જુઓ ગુજરાતી ન્યુઝ
તમિલનાડુના કુન્નુરમાં હેલિકોપ્ટર ક્રેશ થતા સાક્ષીઓના નિવેદન આવ્યા સામે. તેઓએ કહ્યું આગ લાગી અને પછી ક્રેશ થયું હેલિકોપ્ટર. દિલ્હીમાં હલચલ તેજ થઇ છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પોતાના તમામ કાર્યક્રમો રદ્દ કર્યા છે. બિપિન રાવતના ઘરની બહાર લોકોનો જમાવડો જોવા મળ્યો હતો. રાજનાથ સિંહ પણ તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. તમિલનાડુના કુન્નુરમાં દુર્ઘટના થયા બાદ 13 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. જનરલ બિપિન રાવતના મોતની પુષ્ટિ થયા બાદ રાજનેતાઓએ શોક સંદેશો પાઠવ્યો છે.
Tags :
Gujarati News Gujarat Gujarat News Death ABP News State General Bipin Rawat Message Politician Mourning ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Asmita Gujarati Communication ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Newsદેશ
Pune Helicopter Carsh| હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતા ત્રણના થયા મોત| Abp Asmita | 2-10-2024
Delhi PM Modi | સ્વચ્છતા અભિયાનને લઈને પીએમ મોદીએ શું આપ્યું મોટું નિવેદન
Israel Hezbollah War: ઈરાને ઈઝરાયેલ પર કર્યો મોટો હુમલો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
J&K Election updates | 6 જિલ્લાની 26 બેઠકો માટે આજે ચૂંટણી જંગ, દિગ્ગજોના ભાવિ EVMમાં કેદ
Tirupati Controversy | Jagan Mohan Reddy | પ્રસાદમાં પાપ અંગે જગનમોહન રેડ્ડીએ કર્યા સરકાર પર પ્રહાર
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દુનિયા
દેશ
દુનિયા
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion