શોધખોળ કરો
આયુર્વેદ તબીબોને MBBS સમકક્ષ અધિકારો સામે IMAના તબીબોની 14 દિવસ માટે ભૂખ હડતાળ
કેન્દ્ર સરકારના નિયમ અનુસાર આયુર્વેદ શાખાના તબીબોને સર્જરી અને વાઢકાપ માટેની પરવાનગી આપવાના બિલ સામે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અને અમદાવાદ મેડિકલ એસોસિએશન સહિત અલગ અલગ 1400 ડોકટર આજથી ભૂખ હડતાળ પર ઉતર્યા છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અને અમદાવાદ મેડિકલ એસોસિએશનના તબીબોની માંગ છે કે આયુર્વેદ શાખાના તબીબો સર્જરી અને વાઢકાપ કરશે તો દર્દીઓ માટે મોટું જોખમ ઉભું થઈ શકે છે. શરૂઆતી તબક્કાથી આયુર્વેદ શાખામાં કાર્યરત તબીબો અદ્યતન ટેકનોલોજીથી વાકેફ નથી આવા સંજોગોમાં તબીબો માટે મુશ્કેલી સાબિત થઈ શકે છે.
દેશ
PM Modi : યુદ્ધની અસર સામાન્ય લોકો પર ન પડવી જોઇએ, મિડલ ઇસ્ટમાં તણાવ પર બોલ્યા PM મોદી
Gas Booking Rule Change: ગેસ સિલિન્ડરના બુકિંગના નિયમોમાં ફેરફાર, યુદ્ધના કારણે સંગ્રહખોરી રોકવા સરકારનો નિર્ણય
Atideb Sarkar Speech : આઈડિયાઝ ઓફ ઈન્ડિયા 2026માં એબીપી ન્યુઝ ચીફ એડિટર અતિદેવ સરકારનું સંબોધન
Delhi Police: દિલ્લી પોલીસના સ્પેશલ સેલને મોટી સફળતા, તમિલનાડુ અને બંગાળના 8 સંદિગ્ધોની ધરપકડ
Congress protests at India AI Summit: AI સમિટમાં યુથ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
આગળ જુઓ























