શોધખોળ કરો
આયુર્વેદ તબીબોને MBBS સમકક્ષ અધિકારો સામે IMAના તબીબોની 14 દિવસ માટે ભૂખ હડતાળ
કેન્દ્ર સરકારના નિયમ અનુસાર આયુર્વેદ શાખાના તબીબોને સર્જરી અને વાઢકાપ માટેની પરવાનગી આપવાના બિલ સામે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અને અમદાવાદ મેડિકલ એસોસિએશન સહિત અલગ અલગ 1400 ડોકટર આજથી ભૂખ હડતાળ પર ઉતર્યા છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અને અમદાવાદ મેડિકલ એસોસિએશનના તબીબોની માંગ છે કે આયુર્વેદ શાખાના તબીબો સર્જરી અને વાઢકાપ કરશે તો દર્દીઓ માટે મોટું જોખમ ઉભું થઈ શકે છે. શરૂઆતી તબક્કાથી આયુર્વેદ શાખામાં કાર્યરત તબીબો અદ્યતન ટેકનોલોજીથી વાકેફ નથી આવા સંજોગોમાં તબીબો માટે મુશ્કેલી સાબિત થઈ શકે છે.
દેશ
Nitish Kumar Resignation: નીતિશ કુમારે વિધાન પરિષદથી આપ્યું રાજીનામું
Toll Tax Increase : 1 એપ્રિલથી નેશનલ હાઈવે પર મુસાફરી મોંઘી
PM Modi speech in Parliament : આપણે સાવધાન અને સતર્ક રહેવાની જરૂર..: PM મોદીનું લોકસભામાં સંબોધન
PM Modi calls high-level meeting : યુદ્ધ વચ્ચે PM મોદીએ બોલાવી હાઈ લેવલ બેઠક
Election Dates 2026 Announcement : 4 રાજ્ય અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશમાં ચૂંટણીની જાહેરાત
આગળ જુઓ























