શોધખોળ કરો
Advertisement
Mohan Bhagwat | કોલકાતામાં બનેલી ઘટના શરમજનક, આરોપીઓને બચાવવાના પ્રયાસો થયા
Mohan Bhagwat | કોલકાતામાં બનેલી ઘટના શરમજનક, આરોપીઓને બચાવવાના પ્રયાસો થયા
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતી નાગપુરમાં આયોજિત દશેરાના કાર્યક્રમમાં સંબોધન કરતા સમયે કોલકત્તાની આર્જીકર મેડિકલ કોલેજમાં થયેલા દુષ્કર્મના કેસ મુદ્દે પણ નિવેદન આપ્યું. ભાગવતે સમગ્ર કેસને લઈને ઝડપથી કારવાહી કરવાની માંગ કરી છે. આ સાથે સાથ પશ્ચિમ બંગાળની મમતા સરકાર પર આરોપીઓને બચાવવાનો પણ આરોપ લગાવ્યો. મોહન ભાગવતે કહ્યું કે એક દ્રોપદીના વસ્ત્રને હાથ લગાવવા પર મહાભારત થઈ ગયું હતું. ત્યારે આરજેકર મેડિકલ કોલેજની આ ઘટના આપણા બધાને કલંકિત કરી. આવી ઘટના પર નિયંત્રણ કરવું જોઇએ અને આવી ઘટનાઓ ન બને તે માટે એલર્ટ રહેવું જોઇએ. પરંતુ ઘટના ઘટ્યા બાદ પણ આરોપીઓનો બચાવવાના પ્રયાસ થયા.
દેશ
Mohan Bhagwat | કોલકાતામાં બનેલી ઘટના શરમજનક, આરોપીઓને બચાવવાના પ્રયાસો થયા
Tamil Nadu train accident | માલગાડી સાથે ધડાકાભેર અથડાઈ પેસેન્જર ટ્રેન, 2 બોગીમાં આગ | Abp Asmita
Mumbai Heavy Rain | ભારે પવન સાથેના વરસાદથી ઘમરોળાયું મુંબઈ, ક્યાંક ત્રાટકી વીજળી; જુઓ સ્થિતિ
Ratan Naval Tata Passes Away Updates| PM મોદી સહિતના દિગ્ગજોએ પાઠવી શ્રદ્ધાંજલિ
Ahmedabad Congo Fever | કોંગો ફિવરથી સંક્રમિત 51 વર્ષીય મહિલાનું મોત, જુઓ અપડેટ્સ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
એસ્ટ્રો
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion