શોધખોળ કરો
Jamnagar ના વકીલ કિરીટ જોશી હત્યા કેસમાં કોલકત્તાથી આરોપીઓની કરાઇ ધરપકડ, જુઓ વીડિયો
જામનગરના વકીલ કિરીટ જોશી હત્યા કેસમાં કોલકત્તાથી આરોપીઓની ધરપકડ કરાઇ હતી. આ તરફ હત્યા કેસના દિલીપ, હાર્દિક ઠક્કર અને જયંત ગઢવીની કલકતાથી ઝડપાયા હતા. 29 એપ્રિલ 2018ના સાંજે જામનગરમાં જાણીતા વકીલ કિરીટ જોશીની જાહેરમાંછરીના ઘા મારીને હત્યા કરી નાંખવામાં આવી હતી
આગળ જુઓ























