શોધખોળ કરો
Jamnagar ના વકીલ કિરીટ જોશી હત્યા કેસમાં કોલકત્તાથી આરોપીઓની કરાઇ ધરપકડ, જુઓ વીડિયો
જામનગરના વકીલ કિરીટ જોશી હત્યા કેસમાં કોલકત્તાથી આરોપીઓની ધરપકડ કરાઇ હતી. આ તરફ હત્યા કેસના દિલીપ, હાર્દિક ઠક્કર અને જયંત ગઢવીની કલકતાથી ઝડપાયા હતા. 29 એપ્રિલ 2018ના સાંજે જામનગરમાં જાણીતા વકીલ કિરીટ જોશીની જાહેરમાંછરીના ઘા મારીને હત્યા કરી નાંખવામાં આવી હતી
જામનગર
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Local Body Election Voting : જામનગરમાં AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું હાર્ટ અટેકથી નિધન
Gujarat Unseasonal Rains : સૌરાષ્ટ્ર-કચ્છમાં માવઠાનો માર , 3 જિલ્લામાં પડ્યો કમોસમી વરસાદ
Isudan Gadhvi: AAPના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીની અટકાયત, જુઓ શું છે મામલો?
આગળ જુઓ





















