શોધખોળ કરો
Jamnagar ના વકીલ કિરીટ જોશી હત્યા કેસમાં કોલકત્તાથી આરોપીઓની કરાઇ ધરપકડ, જુઓ વીડિયો
જામનગરના વકીલ કિરીટ જોશી હત્યા કેસમાં કોલકત્તાથી આરોપીઓની ધરપકડ કરાઇ હતી. આ તરફ હત્યા કેસના દિલીપ, હાર્દિક ઠક્કર અને જયંત ગઢવીની કલકતાથી ઝડપાયા હતા. 29 એપ્રિલ 2018ના સાંજે જામનગરમાં જાણીતા વકીલ કિરીટ જોશીની જાહેરમાંછરીના ઘા મારીને હત્યા કરી નાંખવામાં આવી હતી
જામનગર
AAPના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર ફેંકાયું જૂતું, હાજર લોકોએ શખ્સની કરી ધોલાઈ
Jamnagar News: જામનગરના બેડી વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ
Jamnagar news: જામનગરની JCC હાર્ટ ઇન્સ્ટિટયૂટ PMJAYમાંથી બહાર, 105 કાર્ડિયાક પ્રોસિજરમાં ગેરરીતિ બદલ કાર્યવાહી
Jamnagar news: જામનગરની કાલાવડ APMC બહાર વાહનોની લાંબી લાઈન
Dwarka Rain : દ્વારકામાં ધોધમાર વરસાદ, 2 કલાકમાં જ ખાબક્યો 5 ઇંચ વરસાદ, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી
આગળ જુઓ





















