શોધખોળ કરો
જામનગરમાં આયુર્વેદ યુનિવર્સિટીના રિસર્ચ સેન્ટરનો થશે પ્રારંભ, PM મોદી કરશે ઉદ્ધાટન
ગાંધીનગર : ગુજરાત માં ફરીએકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી લોકાર્પણ વિધિમાં ઉપસ્થિત રહી શકે છે. જામનગરમાં આયુર્વેદ યુનિવર્સિટી ના રિસર્ચ સેન્ટરનો પ્રારંભ કરાવી શકે છે . આગામી 13 નવેમ્બર ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી લોકાર્પણ કરી શકે છે. જામનગર આયુર્વેદ યુનિવર્સિટીને તાજેતર માં જ રાષ્ટ્રીય દરજ્જો અપાયો છે. રાજ્ય સરકારે હાલ આયોજન ની તૈયારી શરૂ કરી દીધી છે.
જામનગર
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Local Body Election Voting : જામનગરમાં AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું હાર્ટ અટેકથી નિધન
Gujarat Unseasonal Rains : સૌરાષ્ટ્ર-કચ્છમાં માવઠાનો માર , 3 જિલ્લામાં પડ્યો કમોસમી વરસાદ
Isudan Gadhvi: AAPના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીની અટકાયત, જુઓ શું છે મામલો?
Rivaba Jadeja: રાજ્યકક્ષાના મંત્રી રિવાબા જાડેજાએ કોન્ટ્રાકટરને આપી સ્પષ્ટ ચેતવણી
આગળ જુઓ





















