શોધખોળ કરો
બારડોલીમાં પરાક્રમ દિવસની ઉજવણીમાં રૂપાણીએ કહ્યુ કે-જો સુભાષચંદ્ર બોઝ PM હોત તો...
સુરતના બારડોલીમાં પરાક્રમ દિવસની ઉજવણીમાં મુખ્યમંત્રી રૂપાણી અને ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ હાજર રહ્યા હતા. લોકોને સંબોધતા મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યુ ંકે નહેરુને બદલે સરદાર પ્રધાનમંત્રી હોત તો કાશ્મીરનો વિવાદ ન થયો હોત. . સુભાષચંદ્ર બોઝ વડાપ્રધાન હોત તો ભારતના ભાગલા પડ્યા ના હોત
રાજનીતિ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?
Parimal Nathwani : પરિમલ નથવાણી સતત ચોથીવાર બન્યા રાજ્યસભાના સાંસદ
Narmada BJP : દારૂના વેપલામાં ભાજપના નેતાઓની સંડોવણીનો આરોપ
Darshnaben Deshmukh: ભાજપ ધારાસભ્ય આપશે રાજીનામું? ડો. દર્શનાબેન દેશમુખ લાલઘૂમ
Gujarat AAP : કોંગ્રેસે ટેકો ન આપતાં આ તા.પં.માં AAPએ સત્તા ગુમાવી , આક્ષેપ-પ્રતિઆક્ષેપની રાજનીતિ
આગળ જુઓ






















