શોધખોળ કરો
Advertisement
કેશુભાઇ પટેલના નિધન પર કોગ્રેસ નેતા હાર્દિક પટેલે દુખ સાથે શું કહ્યુ?
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું 92 વર્ષની વયે નિધન થયું છે. તેમને હાર્ટ અટેક આવતાં સ્ટર્લિંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન નિધન થયું છે. કેશુભાઈ પટેલને ફેફસા અને હૃદયની બીમારીના પગલે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કોગ્રેસ નેતા હાર્દિક પટેલે કેશુભાઇ પટેલના નિધન પર દુખ વ્યક્ત કર્યું હતું. કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે કહ્યું કે, મે મારા માર્ગદર્શક ગુમાવ્યા છે. સમાજ અને ગુજરાત માટે મોટી ખોટ પડશે. ભગવાન કેશુભાઈની આત્માને શાંતિ અર્પે. કેશુભાઇ પટેલે ખેડૂતો માટે ખૂબ કામ કર્યું છે. કેશુભાઇએ કહ્યું હતું ગુજરાતનો ખેડૂત જ્યાં સુધી સુખી ના થાય ત્યાં સુધી લાગ્યો રહેજે.
રાજનીતિ
Geniben Thakor | પાટણમાં ગેનીબેનનું સન્માન કરવા ઉમટી જનમેદની | ABP Asmita
JPC Meeting | Asaduddin Owaisi ને Harsh Sanghavi નો જડબાતોડ જવાબ | ABP Asmita
JPC Meeting | JPCની બેઠક બની તોફાની, ઓવૈસી અને ગૃહમંત્રી વચ્ચે ઉગ્ર બોલાચાલી
Jawahar Chavda Latter | જવાહર ચાવડાનો વધુ એક પત્ર વાયરલ, કોણે હરાવવા પ્રયાસ કર્યાનો લગાવ્યો આરોપ?
Arvind Kejriwal Resign | અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી પદેથી આપી દીધું રાજીનામું, સૌથી મોટા સમાચાર
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
અમદાવાદ
મનોરંજન
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion