શોધખોળ કરો
Advertisement
(Source: Dainik Bhaskar)
2001ના વિનાશકારી ભૂકંપ બાદ કચ્છનો વિકાસ થયોઃ અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કચ્છના ધોરડો ખાતે સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ અંતર્ગત બનાસકાંઠા, પાટણ અને કચ્છ જિલ્લાના સરહદી ગામોના 1500 સરપંચોને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં કેટલાક સરપંચોએ ભારત સરકારના સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ અંગે પોતાના મંતવ્યો રજૂ કરતા જણાવ્યું હતું કે, આ કાર્યક્રમના કારણે સરહદે આવેલા ગામોનો પણ વિકાસ થયો છે અને સુવિધાઓ સરહદી વિસ્તારમાં વસતા લોકોને પણ મળતી થઈ છે.
રાજનીતિ
Geniben Thakor | પાટણમાં ગેનીબેનનું સન્માન કરવા ઉમટી જનમેદની | ABP Asmita
JPC Meeting | Asaduddin Owaisi ને Harsh Sanghavi નો જડબાતોડ જવાબ | ABP Asmita
JPC Meeting | JPCની બેઠક બની તોફાની, ઓવૈસી અને ગૃહમંત્રી વચ્ચે ઉગ્ર બોલાચાલી
Jawahar Chavda Latter | જવાહર ચાવડાનો વધુ એક પત્ર વાયરલ, કોણે હરાવવા પ્રયાસ કર્યાનો લગાવ્યો આરોપ?
Arvind Kejriwal Resign | અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી પદેથી આપી દીધું રાજીનામું, સૌથી મોટા સમાચાર
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion