શોધખોળ કરો
શિક્ષણ અને પત્રકારિતામાં માધવસિંહનું મોટું યોગદાન ઃ નીતિન પટેલ
પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોંલકીનું 94 વર્ષે નિધન થયું હતું. ગાંધીનગરમાં પોતાના નિવાસ સ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. ગાંધીનગરમાં જ તેમની અંતિમ વિધિ કરાશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે માધવસિંહના નિધન પર દુખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું કે, શિક્ષણ અને પત્રકારિતામાં માધવસિંહનું મોટું યોગદાન છે.
રાજનીતિ
Amit Chavda : સ્થાનિક સ્વરાજની ચૂંટણીના કોંગ્રેસના ઉમેદવારો અંગે શું કહ્યું?
Umreth By Election : જયંત બોસ્કી NCP અથવા AAPમાંથી નોંધાવી શકે છે ઉમેદવારી
Amit Shah on naxalism: આદિવાસીઓ માટે વિકાસ કેમ નથી? અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
Gujarat Local Body Election : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને લઈ મોટા સમાચાર
Gujarat By Election 2026 : ઉમરેઠમાં પેટાચૂંટણીની જાહેરાત, 23મી માર્ચે મતદાન
આગળ જુઓ























