શોધખોળ કરો
CM Announcement | ટંકારાને પાલિકા બનાવવા મુદ્દે મુખ્યમંત્રી બનાવવા મુદ્દે શું કર્યું એલાન?
CM Announcement | ટંકારા વિકાસ માટે અનેક કર્યો કરવામાં આવી રહ્યા છે. ટંકારા ખાતે નવનિર્મિત ઓવર બ્રીજ નું નામ દયાનંદ સરસ્વતી નામ આપવામાં આવ્યું. ટંકારા નગરપાલિકા બને તે માટે પ્રયાસ કરવામાં આવશે. વહેલી તકે ટંકારા ને નગરપાલિકા મળે તે માટે કામગીરી કરવામાં આવશે. સ્થાનિક સાંસદ અને ધારાસભ્ય દ્વારા ટંકારાને નગર પાલિકા જાહેર કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. ટેકનિકલ રીતે તપાસ કર્યા બાદ તે અંગે પણ સકારાત્મક રીતે કામ કરવામાં આવશે.
રાજકોટ
Rajkot News : રાજકોટ ક્રાઈમબ્રાંચે નકલી IPSની પોલીસે કરી ધરપકડ
Rajkot News: રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબ પર હુમલાના કેસમાં અંતે દર્દીના સગા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ
Morbi Police : મોરબીમાં ઉછીના આપેલા રૂપિયા પરત ન મળતા યુવકનો આપઘાત, ભાજપ નેતા સહિત 3 સામે ફરિયાદ
Rajkot News: રાજકોટના લીમડા ચોકમાં ટ્રાવેલ્સની ઓફિસમાં મારામારી
Raju Solanki On Ganesh Gondal: બે વર્ષ પહેલા કેમ થઈ હતી ગણેશ ગોંડલની ધરપકડ? રાજુ સોલંકીનો મોટો ધડાકો
આગળ જુઓ





















