શોધખોળ કરો
CM Announcement | ટંકારાને પાલિકા બનાવવા મુદ્દે મુખ્યમંત્રી બનાવવા મુદ્દે શું કર્યું એલાન?
CM Announcement | ટંકારા વિકાસ માટે અનેક કર્યો કરવામાં આવી રહ્યા છે. ટંકારા ખાતે નવનિર્મિત ઓવર બ્રીજ નું નામ દયાનંદ સરસ્વતી નામ આપવામાં આવ્યું. ટંકારા નગરપાલિકા બને તે માટે પ્રયાસ કરવામાં આવશે. વહેલી તકે ટંકારા ને નગરપાલિકા મળે તે માટે કામગીરી કરવામાં આવશે. સ્થાનિક સાંસદ અને ધારાસભ્ય દ્વારા ટંકારાને નગર પાલિકા જાહેર કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. ટેકનિકલ રીતે તપાસ કર્યા બાદ તે અંગે પણ સકારાત્મક રીતે કામ કરવામાં આવશે.
રાજકોટ
Rajkot news: રાજકોટ પેટ્રોલ પંપ ડીલર એસો.ના પ્રમુખનું લાઈસન્સ સસ્પેન્ડ
Sampark Sabha in Rajkot: રાજકોટમાં વ્યાજખોરો વિરુદ્ધ રાજકોટ પોલીસે જનસંપર્ક સભાનું આયોજન કર્યુ
Parshottam Rupala : પરસોત્તમ રૂપાલાએ કડવા પાટીદાર સમાજને શું કરી ટકોર?
Rajkot news: રાજકોટની જનાના હોસ્પિટલમાં બેદરકારી, 5 માસથી ફાયર સિસ્ટમ બંધ
Rajkot news : રાજકોટમાં 12 જેટલા તોડબાજ પત્રકારો સામે નોંધાયો ગુનો
આગળ જુઓ























