શોધખોળ કરો
કોરોનાના કારણે રાજકોટ મનપાની ચૂંટણીની મતગણતરીના 7માંથી 14 ટેબલ કરવા સૂચના
કોરોનાના કારણે રાજકોટમાં મત ગણતરીના ટેબલ સાતમાંથી 14 કરવા પ્રશાસનને સૂચના આપવામાં આવી છે. સ્ટાફ વધતા મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામ ઝડપી આવશે. શહેરના કુલ છ સ્થળે મતગણતરી હાથ ધરવામાં આવશે.
રાજકોટ
Rajkot Crime: રાજકોટ સિવિલમાં તબીબ અને યુવક વચ્ચે થયેલી મારામારીની ઘટનામાં નિર્દોષે ગુમાવ્યો જીવ
Rajkot News : રાજકોટ ક્રાઈમબ્રાંચે નકલી IPSની પોલીસે કરી ધરપકડ
Rajkot News: રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબ પર હુમલાના કેસમાં અંતે દર્દીના સગા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ
Morbi Police : મોરબીમાં ઉછીના આપેલા રૂપિયા પરત ન મળતા યુવકનો આપઘાત, ભાજપ નેતા સહિત 3 સામે ફરિયાદ
Rajkot News: રાજકોટના લીમડા ચોકમાં ટ્રાવેલ્સની ઓફિસમાં મારામારી
આગળ જુઓ





















