શોધખોળ કરો
Advertisement
સળગેલા પાકને બચાવવા જતા જેતપુરના આ ગામમાં એક ખેડૂતનું મોત, જુઓ વીડિયો
રાજકોટ (Rajkot) ના જેતપુરના ખેતરમાં એક ખેડૂતનું સળગી જવાથી મોત થયું છે. ખેતરમાં તૈયાર ઘઉંના પાકમાં કોઈ કારણસર અચાનક આગ (Fire) લાગતા દેવકીગોલ ગામના વૃદ્ધ ખેડૂત ઘઉંના પાકને બચાવવા જતા તેઓ ગંભીર રીતે દાઝી ગયા, જ્યાર બાદ તેમનું મોત થયું. મૃતક ખેડૂત ધીરુભાઈ મોહનભાઈ સતાસીયા 65 વર્ષના હતા. ઘટનાની જાણ થતા જેતપુર તાલુકા પોલીસ ઘટના સ્થેળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.
રાજકોટ
Navratri 2024 | Rajkot | નવરાત્રિ મહોત્સવમાં રાજકોટમાં આયોજકો ભૂલ્યા ભાન! | ABP Asmit
Rajkot Police | 'ACP સાહેબને એકને સાચવી લેવાના', રાજકોટ પોલીસમાં બદલીની ઓડિયો ક્લીપ વાયરલ
Rajkot | ક્ષત્રિય મહિલાઓનો અનોખો તલવાર રાસ, જુઓ અદભૂત નજારો Watch Video
Rajkot News | પદ્મ કુંવરબા હોસ્પિટલ આવી વિવાદમાં, બેદરકારીના કારણે રોડ પર ડિલિવરી કરાઈ
Rajkot Rain Update | રાજકોટ જિલ્લાના ગ્રામ્યમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ક્રિકેટ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion