શોધખોળ કરો
સળગેલા પાકને બચાવવા જતા જેતપુરના આ ગામમાં એક ખેડૂતનું મોત, જુઓ વીડિયો
રાજકોટ (Rajkot) ના જેતપુરના ખેતરમાં એક ખેડૂતનું સળગી જવાથી મોત થયું છે. ખેતરમાં તૈયાર ઘઉંના પાકમાં કોઈ કારણસર અચાનક આગ (Fire) લાગતા દેવકીગોલ ગામના વૃદ્ધ ખેડૂત ઘઉંના પાકને બચાવવા જતા તેઓ ગંભીર રીતે દાઝી ગયા, જ્યાર બાદ તેમનું મોત થયું. મૃતક ખેડૂત ધીરુભાઈ મોહનભાઈ સતાસીયા 65 વર્ષના હતા. ઘટનાની જાણ થતા જેતપુર તાલુકા પોલીસ ઘટના સ્થેળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.
રાજકોટ
Rajkot Suicide Case : રાજકોટમાં એક જ પરિવારના 3 સભ્યોનો આપઘાત
Rajkot Crime : રાજકોટમાં યુવકની હત્યા, શું છે કારણ?
Flight emergency landing in Rajkot: દુબઇથી મુંબઇ જતી ફ્લાઈટનું રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Rajkot Fraud Case: વિદેશ ટુરનું બુકિંગ કરતા પહેલા સાવધાન, રાજકોટમાં 50 લાખથી વધુની છેતરપિંડી
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી
આગળ જુઓ






















