શોધખોળ કરો
Rajkot: ટ્રાન્સપોર્ટ એસોસિએશને વધતા કોરોના સંક્રમણ અંગે શું કર્યો નિર્ણય?,જુઓ વીડિયો
કોરોનાના કેસ વધતા રાજકોટમાં ટ્રાન્સપોર્ટ એસોસિએશને 3 દિવસ સુધી બુકિંગ બંધ કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. જેની 700 ઓફિસ સોમવાર, મંગળવાર અને બુધવારના દિવસે બંધ રાખવામાં આવશે. જેમાં અનાજ, કરિયાણા અને જીવન જરૂરિયાતનું ટ્રાન્સપોર્ટેશન ચાલું રખાશે.
આગળ જુઓ





















