શોધખોળ કરો
રાજકોટમાં ફરી જળસંકટ સર્જાવાના એંધાણ, આજીડેમમાં 2 મહિના ચાલે તેટલું જ પાણી
રાજકોટમાં જળસંકટ સર્જાવાના એંધાણ છે. આજી ડેમમાં બે મહિના અને ન્યારી ડેમમાં 6 મહિના ચાલે એટલું જ પાણી છે. પાણી માટે રાજકોટ ફરી એક વખત સૌની યોજના પર નિર્ભર છે. આજીડેમમાં 31 માર્ચ સુધી ચાલે એટલું જ પાણી વધ્યું છે. ન્યારી ડેમમાં 15 જૂન સુધી ચાલે એટલું પાણી છે.
રાજકોટ
Rajkot Suicide Case : રાજકોટમાં એક જ પરિવારના 3 સભ્યોનો આપઘાત
Rajkot Crime : રાજકોટમાં યુવકની હત્યા, શું છે કારણ?
Flight emergency landing in Rajkot: દુબઇથી મુંબઇ જતી ફ્લાઈટનું રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Rajkot Fraud Case: વિદેશ ટુરનું બુકિંગ કરતા પહેલા સાવધાન, રાજકોટમાં 50 લાખથી વધુની છેતરપિંડી
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી
આગળ જુઓ






















