શોધખોળ કરો
કોરોનાના કેસ વધતા રાજકોટમાં RT-PCR અને એન્ટીજન ટેસ્ટ વધારવામાં આવશે
રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આગામી દિવસોમાં ટેસ્ટ વધારવા માટેની વિચારણા છે. હાલમાં રાજકોટ જિલ્લામાં રોજના 500 RT-PCR ટેસ્ટ થાય છે તો આવતા દિવસોમાં એન્ટીજન ટેસ્ટ વધારવામાં આવશે અને અંદાજીત 800થી 1 હજાર કરવા વિચારણા કરાઈ છે. આજે જિલ્લાના અધિકારીઓની જિલ્લા કલેકટર સાથે મહત્વની બેઠક કરી.આ અંગે ચર્ચા કરવામા આવી હતી.
રાજકોટ
Rajkot News: ગાંધીનગરમાં ઈન્દોરવાળી બાદ રાજકોટ મહાપાલિકા એકશનમાં
Rajkot Crime: રાજકોટ સિવિલમાં તબીબ અને યુવક વચ્ચે થયેલી મારામારીની ઘટનામાં નિર્દોષે ગુમાવ્યો જીવ
Rajkot News : રાજકોટ ક્રાઈમબ્રાંચે નકલી IPSની પોલીસે કરી ધરપકડ
Rajkot News: રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબ પર હુમલાના કેસમાં અંતે દર્દીના સગા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ
Morbi Police : મોરબીમાં ઉછીના આપેલા રૂપિયા પરત ન મળતા યુવકનો આપઘાત, ભાજપ નેતા સહિત 3 સામે ફરિયાદ
આગળ જુઓ



















