શોધખોળ કરો
કોરોનાના કેસ વધતા રાજકોટમાં RT-PCR અને એન્ટીજન ટેસ્ટ વધારવામાં આવશે
રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આગામી દિવસોમાં ટેસ્ટ વધારવા માટેની વિચારણા છે. હાલમાં રાજકોટ જિલ્લામાં રોજના 500 RT-PCR ટેસ્ટ થાય છે તો આવતા દિવસોમાં એન્ટીજન ટેસ્ટ વધારવામાં આવશે અને અંદાજીત 800થી 1 હજાર કરવા વિચારણા કરાઈ છે. આજે જિલ્લાના અધિકારીઓની જિલ્લા કલેકટર સાથે મહત્વની બેઠક કરી.આ અંગે ચર્ચા કરવામા આવી હતી.
રાજકોટ
Amit Khunt suicide case: અમિત ખૂંટ આત્મહત્યા કેસના સહઆરોપીનું મોત
Rajkot News: મેડિકેર હોસ્પિટલની ભયાનક અને ઘોર બેદરકારી, તાવની સારવારમાં મહિલાની જિંદગી કરી બરબાદ
Gondal Accident news: ગોંડલ નજીક બસ પલટી જતા બે લોકોના મોત
Rajkot News: રાજકોટ કોંગ્રેસના મહિલા કોર્પોરેટરનો પુત્ર દારૂ સાથે ઝડપાયો
Edible Oil Price Hike : યુદ્ધની અસરને પગલે હવે ખાદ્યતેલના ભાવમાં પણ વધારો, કેટલો વધ્યો ભાવ?
આગળ જુઓ





















