શોધખોળ કરો
Surat:ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે,આ વર્ષે કેટલા કિલોમીટરના રૂટમાં કઢાશે યાત્રા?
સુરત(Surat)માં આ વર્ષે ભગવાન જગન્નાથજી(Lord Jagannathji)ની રથયાત્રા નીકળશે. પરંતુ રૂટમાં કાપ મુકવામાં આવ્યો છે. અહીંયા સુરત ઈસ્કોન મંદિરથી રથયાત્રા નીકળશે. આ પહેલા આઠ કિલોમીટર રથયાત્રા નીકળતી હતી જે આ વર્ષે માત્ર ત્રણ કિલોમીટરના રૂટમાં જ નીકળશે.
ગાંધીનગર
Axar Patel : ક્રિકેટર અક્ષર પટેલે લીધી વિધાનસભાની મુલાકાત
Ahmedabad Illegal Call Canter : અમદાવાદમાં ગેરકાયદે કોલ સેન્ટરનો પર્દાફાશ, 4 આરોપીની ધરપકડ
Surat News: સુરત DEOનો આકરી ગરમીને લઈ મહત્વનો નિર્ણય, તમામ શાળાઓ માટે જાહેર કરી માર્ગદર્શિકા
Jagdish Vishwakarma : કોંગ્રેસ MLA કિરીટ પટેલની જગદીશ વિશ્વકર્માએ કરી પ્રશંસા
Nanda Devi Ship : નંદાદેવી જહાજ LPGના જથ્થા સાથે પહોંચ્યું દ્વારકાના વાડીનાર પોર્ટ પર
આગળ જુઓ


















