શોધખોળ કરો
તહેવારો સમયે સુરત મનપાનું રોગચાળો નાબૂદી અભિયાન, 603 સ્કૂલોમાં કરી તપાસ
સુરત મહાનગર પાલિકાએ રોગચાળો નાબૂદી અભિયાન શરૂ કર્યું છે. પાલિકાએ 603 સ્કૂલોમાં મચ્છર ઉત્પતિ સ્થાનોની તપાસ હાથ ધરી હતી જેમાંથી 46 સ્કૂલમાં મચ્છરના બ્રિડિંગ મળ્યા હતા. બેદરકારી દાખવનાર સ્કૂલોને નોટિસ ફટકારવામાં આવી હતી. VIP રોડ પાસે આવેલી હિલ્સ નર્સરી સ્કૂલને 10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ સાથે સ્કૂલો પાસેથી 56 હજારનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.
સુરત
Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ
આગળ જુઓ




















