શોધખોળ કરો
સુરતઃ શહેરમાં આજથી કોરોના વેક્સિનેશનનું મહાઅભિયાન કરાશે શરૂ, કેટલા કેન્દ્ર પર કરાશે કામગીરી?
સુરત શહેરમાં આજથી કોરોનાના રસીકરણનું મહાઅભિયાન શરૂ કરવામાં આવશે. શહેરના 327 રસીકરણ કેન્દ્ર પર વેક્સિનેશનની કામગીરી કરાશે. સોમવારે 17 હજારથી વધુ લોકોનું વેક્સિનેશન કરાયું હતું.
સુરત
Surat News: સુરતના લાલગેટ વિસ્તારમાં બિલ્ડિંગ પરથી પડતુ મુકીને રત્નકલાકારે કરી આત્મહત્યા
આગળ જુઓ




















