શોધખોળ કરો
સુરતઃ તક્ષશિલા અગ્નિકાંડમાં સંડોવાયેલા બિલ્ડરના HCએ શરતી જામીન કર્યા મંજૂર
સુરત તક્ષશિલા અગ્નિકાંડમાં સંડોવાયેલા બિલ્ડર હરસુખ વેકરીયાના ગુજરાત હાઈકોર્ટે શરતી જામીન મંજૂર કર્યા છે. આ સાથે ચાર મહિનામાં વાલીઓને રૂપિયા 35 લાખનું વળતર આપવાનો હુકમ કર્યો છે.
સુરત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
આગળ જુઓ



















