શોધખોળ કરો
Surat: સ્વ.મોહન ડેલકરના પુત્ર અભિનવ ડેલકરે C.R. પાટીલ સાથે કરી મુલાકાત, જાણો શું કરી માંગ?
પ્રફૂલ પટેલને સંઘ પ્રદેશના પ્રશાસક પદ પરથી હટાવવા અભિનવ ડેલકરે માંગ કરી હતી. સીઆર પાટીલ સાથે બેઠક કર્યા બાદ અભિનવ ડેલકરે ગંભીર આરોપ લગાવ્યા અને પ્રફૂલ પટેલ અને સંઘપ્રદેશના અધિકારીઓ પર સવાલ ઉઠાવ્યા હતા. 13 દિવસ બાદ પણ મોહન ડેલકરે આત્મહત્યા કેમ કરવી પડી તેને લઈને સસ્પેંસ યથાવત છે. કહ્યું કે તમામ દસ્તાવેજોની તપાસ કરી તપાસ એજન્સી સમક્ષ મુકીશું. મોહન ડેલકરે આત્મહત્યા કેમ કરવી પડી તેના પરથી હજુ સુધી પરદો નથી ઉઠ્યો. મોહન ડેલકર મજબૂત મનોબળના નેતા હતા. તેઓ આત્મહત્યા ન કરી શકે. મોહન ડેલકર ક્યારે કોઈ પણ સ્થિતિમાં તૂટતા નહોતા. તેમનો સંઘપ્રદેશ પર દબદબો હતો.
સુરત
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત
MLA Mukesh Patel: સુરતમાં વધુ એક નેતા અધિકારીઓ પર લાલઘૂમ, અધિકારીઓને આપી કડક ચેતવણી
PM Modi program in Surat: સુરતમાં PM મોદીના કાર્યક્રમને લઈ સી.આર.પાટીલની હાજરીમાં સમીક્ષા બેઠક
Surat Takshashila Fire Tragedy: સુરતમાં થયેલા તક્ષશિલા અગ્નિકાંડને સાત વર્ષ પૂર્ણ, મૃતક વિદ્યાર્થીઓને અપાઈ શ્રદ્ધાંજલિ
Surat Police: સુરતમાં અસામાજિક તત્વો પર પોલીસની ફિલ્મી સ્ટાઈલમાં રેડ
આગળ જુઓ





















