શોધખોળ કરો
Surat: પૈસાના વિવાદમાં સરથાણાના કાપડના વેપારીએ કરી આત્મહત્યા
સુરતમાં ધંધાના પૈસાના વિવાદમાં સરથાણાના કાપડ વેપારીએ આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ છે. મૂળ જૂનાગઢના વિસાવદરના વતની રજુભાઈ પટોડિયાએ ઝેરી દવા પી આત્મહત્યા કરી.અને તેમના પાસેથી એક સ્યુસાઈડ નોટ પણ મળી આવી છે. જેમાં સામે આવ્યું છે કે રાજુભાઈ મિલેનિયમ માર્કેટમાં ભાગીદારીમાં કાપડનો વેપાર કરતા હતા અને ભાગીદારોએ દગો આપતા અને લેણદારોના ત્રાસથી આ પગલું ભર્યું. જો કે હાલ તો સરથાણા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી.
સુરત
Surat Fire Incident: કાપોદ્રામાં મુસાફરો ભરેલી ST બસ સળગી, તમામ 51 મુસાફરોનો આબાદ બચાવ
Surat Fake Guru Case : બદમાશ બાબાના આલીશાન આશ્રમને લઈ વધુ એક મોટો ખુલાસો
Surat Fake Guru Case: કૌભાંડી યોગ ગુરૂ પ્રદીપના વધુ એક કારનામાનો પર્દાફાશ
Surat News : સુરતની 80 લાખની વસ્તી સામે બોમ્બ શોધવા માત્ર એક સ્નિફર ડૉગ
Surat News: સુરત DEOનો આકરી ગરમીને લઈ મહત્વનો નિર્ણય, તમામ શાળાઓ માટે જાહેર કરી માર્ગદર્શિકા
આગળ જુઓ























