શોધખોળ કરો
Surat: પૈસાના વિવાદમાં સરથાણાના કાપડના વેપારીએ કરી આત્મહત્યા
સુરતમાં ધંધાના પૈસાના વિવાદમાં સરથાણાના કાપડ વેપારીએ આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ છે. મૂળ જૂનાગઢના વિસાવદરના વતની રજુભાઈ પટોડિયાએ ઝેરી દવા પી આત્મહત્યા કરી.અને તેમના પાસેથી એક સ્યુસાઈડ નોટ પણ મળી આવી છે. જેમાં સામે આવ્યું છે કે રાજુભાઈ મિલેનિયમ માર્કેટમાં ભાગીદારીમાં કાપડનો વેપાર કરતા હતા અને ભાગીદારોએ દગો આપતા અને લેણદારોના ત્રાસથી આ પગલું ભર્યું. જો કે હાલ તો સરથાણા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી.
સુરત
Surat Water Logging: સુરતના બારડોલીમાં પ્રિ-મોન્સૂન કામગીરીના દાવાની ખુલી પોલ
Surat Demolition : સુરતમાં ડિમોલિશનને લઈ કમિશ્નરનો મોટો ખુલાસો
Surat news: અસલીના નામે નકલી ઘીનો કારોબાર, કામરેજમાં શંકાસ્પદ ઘી બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ
Praful Pansheriya on Surat Demolition: ભૂતિયા ડિમોલિશન કરનારના બચાવમાં આવ્યા પ્રફુલ પાનસેરિયા
Surat Demolition Mystery : સુરતમાં ભૂતિયા ડિમોલિશનકાંડમાં મોટા સમાચાર
આગળ જુઓ





















