શોધખોળ કરો
Advertisement
Surat: પૈસાના વિવાદમાં સરથાણાના કાપડના વેપારીએ કરી આત્મહત્યા
સુરતમાં ધંધાના પૈસાના વિવાદમાં સરથાણાના કાપડ વેપારીએ આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ છે. મૂળ જૂનાગઢના વિસાવદરના વતની રજુભાઈ પટોડિયાએ ઝેરી દવા પી આત્મહત્યા કરી.અને તેમના પાસેથી એક સ્યુસાઈડ નોટ પણ મળી આવી છે. જેમાં સામે આવ્યું છે કે રાજુભાઈ મિલેનિયમ માર્કેટમાં ભાગીદારીમાં કાપડનો વેપાર કરતા હતા અને ભાગીદારોએ દગો આપતા અને લેણદારોના ત્રાસથી આ પગલું ભર્યું. જો કે હાલ તો સરથાણા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી.
સુરત
Sardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા
Sardar Sarovar Dam | નર્મદા ડેમ ગમે ત્યારે થઈ શકે ઓવરફ્લો, મહત્તમ સપાટીથી માત્ર 7 સે.મી. દૂર
Surat Police | સુરતમાં ડ્રગ્સના ચાર ગુનામાં ફરાર મુખ્ય સૂત્રધાર અનીશ ખાનની ધરપકડ
Surat Crime | સુરતમાં ચાલુ બસે યુવતી સાથે ડ્રાઇવરે ગુજાર્યું દુષ્કર્મ, પુત્રને મારી નાંખવાની આપી ધમકી
Surat News | સુરતમાં અપ્રમાણસર મિલકત કેસમાં ACBની મોટી કાર્યવાહી
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion