શોધખોળ કરો
ફટાફટઃ યુક્રેનની સ્થિતિ અંગે ભારતે UNમાં આપ્યું નિવેદન, કહ્યું‘ખતમ કરો શત્રુતાને’
યુક્રેનની સ્થિતિ પર ભારત પરેશાન છે. સંયુક્ત રાષ્ટ્ર પરિષદમાં આ નિવેદન આપ્યું છે. UNમાં ભારતે કહ્યું હિંસા અને શત્રુતાને સમાપ્ત કરો. નાટો પણ રશિયા વિરુદ્ધ કઠોર પ્રતિબંધ લગાડવાની તૈયારીમાં છે.
દુનિયા
US Iran Deal : અમેરિકા-ઈરાન વચ્ચે પ્રથમ તબક્કાની વાતચીત પૂર્ણ
આગળ જુઓ






















