શોધખોળ કરો
Advertisement
ત્રિપલ તલાક પર શું બોલ્યા વડાપ્રધાન મોદી, મુસ્લિમ મહિલાઓ અંગે શું આપ્યુ નિવેદન
નવી દિલ્લીઃ વડાપ્રધાન મોદીએ ઉત્તરપ્રદેશના બુદેલખંડના મહોબામાં એક જાહેર સભાને સંબોધી હતી. તેઓ અહીં 1500 કિમી લાંબી ગેસ પાઈપલાઈન સહિત અનેક યોજનાઓની શરૂઆત કરાવી હતી. આ સભામાં મોદીએ સમાજવાદી પાર્ટી અને બસપા પર દેશને લૂંટવાના આરોપ લગાવ્યા હતા.
વધુમાં તેમણે કહ્યું કે, એક પાર્ટી પરિવારને બચાવવામાં લાગેલી છે. બીજી પાર્ટીને ગમે-તેમ કરીને સત્તા પર પહોંચવું છે. જ્યારે અમને યુપીના વિકાસની ચિંતા છે. મોદીએ ત્રિપલ તલાકની વાત છંછેડી હતી. તેમણે કહ્યું કે, ત્રિપલ તલાક પર સુપ્રીમ કોર્ટે અમને પૂછ્યુ તો અમે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે સંપ્રદાયના આધાર પર ભેદભાવ થવી જોઇએ નહીં. કેટલીક પાર્ટીઓ વોટના ચક્કરમાં મુસ્લિમ બહેનોની સાથે અન્યાય કરી રહી છે.
સુરત
Surat News | શિક્ષણ સમિતિ સંચાલિત 26 જર્જરિત શાળા હોવા છતા સુરત કોર્પોરેશને માત્ર નવ શાળાને આપી મંજૂરી
Gujarat Rain Forecast | નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Mansukh Vasava | ‘જ્યાં સુધી રોજગારી ન મળે ત્યાં સુધી લારી ગલ્લા ન હટાવશો..’ MP વસાવાએ લખ્યો પત્ર
Pune Helicopter Carsh| હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતા ત્રણના થયા મોત| Abp Asmita | 2-10-2024
Nitin Patel | ‘મે ક્યાં કરુંગા સમજલો....’ નીતિન પટેલની ધમકી | Abp Asmita | 2-10-2024
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ક્રિકેટ
દુનિયા
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion