શોધખોળ કરો
Advertisement
રાણી પદ્માવતી પર ટ્વિટને લઇને રણવીર સિંહના પૂતળાનું કરાયું દહન, જુઓ વીડિયો
રાજકોટઃ રાજકોટમા ક્ષત્રિય સમાજે ફિલ્મસ્ટાર રણવીરસિહના પૂતળાનું દહન કર્યું. ફિલ્મસ્ટાર રણવીર સિંહે કરેલા ટ્વિટને લઈને સર્જાયેલા વિવાદ બાદ તેના પુતળાનું દહન કરવામાં આવ્યું છે. આગામી 1 ડિસેમ્બરે ડિરેકટર સંજયલીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતી રિલીઝ થઈ રહી છે. જેના હિરો રણવીરસિંહે બે દિવસ પહેલા ટ્વિટ કરીને રાણીના નામની જગ્યાએ મલ્લિકા-એ-મદ્માવતી લખતા વિવાદ થયો છે.. રણવીરસિંહના ટ્વીટને લઈ રાજકોટમાં સોરઠિયાવાડી સર્કલ ખાતે ક્ષત્રિય સમાજે પ્રતિજ્ઞા લીધી હતી કે, તેમના સમાજની લાગણી દુભાશે તો, પદ્માવતી ફિલ્મ રાજકોટમાં રિલીઝ નહિ થવા દઈએ.
ગુજરાત
Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?
Gujarat Rains | રાજ્યના 11 જળાશયો 50 થી 70 ટકા ભરાયા: કુલ 206 જળાશયોમાં 29 ટકાથી વધુ જળસંગ્રહ
Weather Forecast: સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ: અંબાલાલ પટેલની આગાહી
Ahmedabad Accident | અમદાવાદમાં થાર-ફોર્ચ્યુનર વચ્ચે અકસ્માતમાં 3ના મોત, થાર દોડતી હતી 200ની સ્પીડે
Dhoraji Rain | ધોરાજીની ફૂલઝર નદીમાં ઘોડાપૂર | પૂરના પાણીમાં નાંખતા બોલેરો ફસાઈ!
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
સ્પોર્ટ્સ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement