શોધખોળ કરો
શંકરસિંહ વાઘેલા NCPમાં જોડાય તેવા સંકેત, જુઓ વીડિયો
ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ લોકસભાની ચૂંટણીમાં પોતે સક્રિય થશે તેવી જાહેરાત કરી હતી. આ જાહેરાતને અનુલક્ષીને શંકરસિંહ વાઘેલા શરદ પવારની પાર્ટી નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (એનસીપી)માં જોડાશે તેવી પ્રબળ શક્યતા છે. અમદાવાદ શહેરમાં 29 જાન્યુઆરીના રોજ એનસીપીનું મહાસંમેલન યોજાવાનું છે. આ સંમેલનમાં શંકરસિંહ વાઘેલા એનસીપીમાં જોડાઈ જશે તેમ એનસીપીનાં સૂત્રોએ જણાવ્યું છે.
ગાંધીનગર
Gas Shortage In Gujarat : ગેસ-તેલ સંકટ અને ભાવ વધારા પર રાજ્ય સરકારનું નિવેદન
Gujarat Assembly : રાજ્યમાં 2 વર્ષમાં 6139 બાળકો થયા ગુમ, 304 બાળકો શોધવાના હજુ બાકી
Gujarat Assembly : વિધાનસભા અધ્યક્ષે AAP MLA ગોપાલ ઇટાલિયાને શું કરી ટકોર?
Gujarat Assembly : મંત્રીઓને જવાબ તૈયાર કરીને આવવા વિધાનસભા અધ્યક્ષે કરી ટકોર
Chaitar Vasava : મનસુખ વસાવાનું વતન વિકાસથી વંચિત, ચૈતર વસાવાના સરકાર પર પ્રહાર
આગળ જુઓ






















