શોધખોળ કરો
ઇમરાન ખાનના આમંત્રણને લઇને પાકિસ્તાન જવા વિશે શું કહ્યું આમિર ખાને, જાણો વિગતે
1/4

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનના વરિષ્ઠ પત્રકાર હામિદ મીરે ચાર દિવસ પહેલા ટ્વીટમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે, પાકિસ્તાનના લોકો ઇચ્છે છે કે આમિર ખાન નવા વડાપ્રધાન ઇમરાન ખાનના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થાય.
2/4

આ રિપોર્ટ્સ પછી કયાસ લગાવવામાં આવી રહ્યો છે કે શું આમિર ખાન આ સમારોહમાં સામેલ થશે અને પાકિસ્તાન જશે. હવે સમાચાર બાદ ખુદ આમિર ખાને નિવેદન આપ્યુ છે. આમીરે એક મીડિયા સાથેની વાતચીતમાં સ્પષ્ટતા કરી કે તેમને પાકિસ્તાનમાંથી ઇમરાન ખાનના શપથ ગ્રહણમાં સામેલ થવા માટે કોઇ આમંત્રણ નથી મળ્યું અને ના તે આ કાર્યક્રમમાં સામેલ થવા માટે પાકિસ્તાન જવાનો છે.
Published at : 02 Aug 2018 02:58 PM (IST)
Tags :
Imran KhanView More





















