શોધખોળ કરો
પાકિસ્તાનના ઈશારે સિંધુ-બ્રહ્મપુત્રા મુદ્દે ચીન કઈ રીતે દબાવશે ભારતનું નાક ? કઈ રીતે ભારતને પડે ફટકો ? જાણો
1/7

ઝિગાઝે શિગાત્સે તરીતે પણ જાણીતું છે અને આ પ્રદેશ સિક્કીમની એકદમ નજીક આવેલો છે. બ્રહ્મપુત્રા ઝિગાઝેમાં થઈને અરૂણાચલ પ્રદેશમાં પ્રવેશે એ પહેલાં ઝિયાબુક્યુ તેમાં ભળે છે તેથી ભારતને આ નદીનુંતમામ પાણી મળતું. હવે તેનો પ્રવાહ જ રોકી દેવાશે તેથી ભારતમાં પાણીનો પ્રવાહ રોકાશે.
2/7

કૈલાસ માનસરોવર પાસેથી નિકળીને સિંધુ નદી ભારતમાં લદાખમાં આવે છે. લદાખથી એ ગિલગિટ-બાલ્તિસ્તાન જાય છે અને પછી ખૈબર પખ્તુનવાલા થઈને પાકિસ્તાનના પંજાબમાંજાય છે. આપણે સિંધુને રોકી એટલે ચીન તિબેટથી જ સિંધુને રોકી દે.
Published at : 02 Oct 2016 10:28 AM (IST)
View More



















