શોધખોળ કરો

પાકિસ્તાનના ઈશારે સિંધુ-બ્રહ્મપુત્રા મુદ્દે ચીન કઈ રીતે દબાવશે ભારતનું નાક ? કઈ રીતે ભારતને પડે ફટકો ? જાણો

1/7
ઝિગાઝે શિગાત્સે તરીતે પણ જાણીતું છે અને આ પ્રદેશ સિક્કીમની એકદમ નજીક આવેલો છે. બ્રહ્મપુત્રા ઝિગાઝેમાં થઈને અરૂણાચલ પ્રદેશમાં પ્રવેશે એ પહેલાં ઝિયાબુક્યુ તેમાં ભળે છે તેથી ભારતને આ નદીનુંતમામ પાણી મળતું. હવે તેનો પ્રવાહ જ રોકી દેવાશે તેથી ભારતમાં પાણીનો પ્રવાહ રોકાશે.
ઝિગાઝે શિગાત્સે તરીતે પણ જાણીતું છે અને આ પ્રદેશ સિક્કીમની એકદમ નજીક આવેલો છે. બ્રહ્મપુત્રા ઝિગાઝેમાં થઈને અરૂણાચલ પ્રદેશમાં પ્રવેશે એ પહેલાં ઝિયાબુક્યુ તેમાં ભળે છે તેથી ભારતને આ નદીનુંતમામ પાણી મળતું. હવે તેનો પ્રવાહ જ રોકી દેવાશે તેથી ભારતમાં પાણીનો પ્રવાહ રોકાશે.
2/7
કૈલાસ માનસરોવર પાસેથી નિકળીને સિંધુ નદી ભારતમાં લદાખમાં આવે છે. લદાખથી એ ગિલગિટ-બાલ્તિસ્તાન જાય છે અને પછી ખૈબર પખ્તુનવાલા થઈને પાકિસ્તાનના પંજાબમાંજાય છે. આપણે સિંધુને રોકી એટલે ચીન તિબેટથી જ સિંધુને રોકી દે.
કૈલાસ માનસરોવર પાસેથી નિકળીને સિંધુ નદી ભારતમાં લદાખમાં આવે છે. લદાખથી એ ગિલગિટ-બાલ્તિસ્તાન જાય છે અને પછી ખૈબર પખ્તુનવાલા થઈને પાકિસ્તાનના પંજાબમાંજાય છે. આપણે સિંધુને રોકી એટલે ચીન તિબેટથી જ સિંધુને રોકી દે.
3/7
ચીન ભારતને સિંધુ નદીનાં પાણીના મુદ્દે પણ પરેશાન કરી શકે. ભારત સિંધુ નદીનાં પાણી પાકિસ્તાનમાં જતાં રોકે તો ચીન આપણને ફટકો મારશે. સિંધુ નદી તિબેટના પશ્ચિમ ભાગમાંથી નિકળે છે. કૈલાસ પર્વત અનેકૈલાસ માનસરોવરની નજીક તેનું ઉદગમસ્થાન છે.
ચીન ભારતને સિંધુ નદીનાં પાણીના મુદ્દે પણ પરેશાન કરી શકે. ભારત સિંધુ નદીનાં પાણી પાકિસ્તાનમાં જતાં રોકે તો ચીન આપણને ફટકો મારશે. સિંધુ નદી તિબેટના પશ્ચિમ ભાગમાંથી નિકળે છે. કૈલાસ પર્વત અનેકૈલાસ માનસરોવરની નજીક તેનું ઉદગમસ્થાન છે.
4/7
ચીન બ્રહ્મપુત્રા નદી પર બીજા 11 ડેમ બનાવવાનું છે અને એ રીતે ભારતને બ્રહ્મપુત્રાનું પાણી ના મળે તેવી તેની યોજના છે. તિબેટમાં બ્રહ્મપુત્રા પર 1.50 અજ ડોલરના ખર્ચે ચીન ઝામ હાયડ્રોપાવર પ્રોજેક્ટ બનાવશે. ભારતે તેની સામે વાંધો લીધો છે કેમ કે તેના કારણે પાણીનો પ્રવાહ ઘટી જશે.
ચીન બ્રહ્મપુત્રા નદી પર બીજા 11 ડેમ બનાવવાનું છે અને એ રીતે ભારતને બ્રહ્મપુત્રાનું પાણી ના મળે તેવી તેની યોજના છે. તિબેટમાં બ્રહ્મપુત્રા પર 1.50 અજ ડોલરના ખર્ચે ચીન ઝામ હાયડ્રોપાવર પ્રોજેક્ટ બનાવશે. ભારતે તેની સામે વાંધો લીધો છે કેમ કે તેના કારણે પાણીનો પ્રવાહ ઘટી જશે.
5/7
આગામી પાંચ વર્ષમાં બ્રહ્મપુત્રા પર ચીન બીજા ત્રણ જંગી પ્રોજેક્ટ બનાવશે. તેના કારણે ભારતને મોટો ફટકો પડશે. ભારત અને ચીન વચ્ચે જળ સંધિ નથી તેથી ભારત ચીનની આ આડોડાઈ સામે આંતરરાષ્ટ્રીય અદાલતમાં પણ જઈ શકે તેમ નથી.
આગામી પાંચ વર્ષમાં બ્રહ્મપુત્રા પર ચીન બીજા ત્રણ જંગી પ્રોજેક્ટ બનાવશે. તેના કારણે ભારતને મોટો ફટકો પડશે. ભારત અને ચીન વચ્ચે જળ સંધિ નથી તેથી ભારત ચીનની આ આડોડાઈ સામે આંતરરાષ્ટ્રીય અદાલતમાં પણ જઈ શકે તેમ નથી.
6/7
 ચીનમાં બ્રહ્મપુત્રા નદી યાગલુંગ ઝાંગબો તરીકે ઓળખાય છે. ચીને ઝિયાબુક્યુ નદીનો પ્રવાહ રોક્યો છે. આ નદી પર તિબેટના ઝિગાઝેમાં ચીન 74 કરોડ અમેરિકન ડોલરના ખર્ચે લાલ્હો પાવર પ્રોજેક્ટ બનાવી રહ્યુંછે. આ પ્રોજેક્ટ જૂન 2014માં શરૂ થયો હતો ને 2019માં પૂરો થશે.
ચીનમાં બ્રહ્મપુત્રા નદી યાગલુંગ ઝાંગબો તરીકે ઓળખાય છે. ચીને ઝિયાબુક્યુ નદીનો પ્રવાહ રોક્યો છે. આ નદી પર તિબેટના ઝિગાઝેમાં ચીન 74 કરોડ અમેરિકન ડોલરના ખર્ચે લાલ્હો પાવર પ્રોજેક્ટ બનાવી રહ્યુંછે. આ પ્રોજેક્ટ જૂન 2014માં શરૂ થયો હતો ને 2019માં પૂરો થશે.
7/7
નવી દિલ્હીઃ ચીને તિબેટમાં બ્રહ્મપુત્રા નદીને મળતી એક નાનકડી નદીને રોકી દીધી એ પાશેરામાં પહેલી પૂણી છે અને પાકિસ્તાનના ઈશારે બ્રહ્મપુત્રાનો પ્રવાહ રોકીને ભારતનું નાક દબાવવાની બ્લુપ્રિન્ટ ચીને તૈયાર કરી દીધી છે. ભારતને બહુ મોટો ફટકો મારવા ચીન તૈયાર છે ને એ રીતે ચીન એક કાંકરે બે પક્ષી મારશે.
નવી દિલ્હીઃ ચીને તિબેટમાં બ્રહ્મપુત્રા નદીને મળતી એક નાનકડી નદીને રોકી દીધી એ પાશેરામાં પહેલી પૂણી છે અને પાકિસ્તાનના ઈશારે બ્રહ્મપુત્રાનો પ્રવાહ રોકીને ભારતનું નાક દબાવવાની બ્લુપ્રિન્ટ ચીને તૈયાર કરી દીધી છે. ભારતને બહુ મોટો ફટકો મારવા ચીન તૈયાર છે ને એ રીતે ચીન એક કાંકરે બે પક્ષી મારશે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'હિંદુત્વનો આધાર નફરત નહીં, લોકોને જોડવાનો છે', લંડનમાં બોલ્યા મોહન ભાગવત
'હિંદુત્વનો આધાર નફરત નહીં, લોકોને જોડવાનો છે', લંડનમાં બોલ્યા મોહન ભાગવત
ડોનાલ્ડ ટ્રમ્પની તબિયત લથડી? હાથ પરના ઉઝરડા અંગે અમેરિકી રાષ્ટ્રપતિએ ખોલ્યું રહસ્ય
ડોનાલ્ડ ટ્રમ્પની તબિયત લથડી? હાથ પરના ઉઝરડા અંગે અમેરિકી રાષ્ટ્રપતિએ ખોલ્યું રહસ્ય
ડોમિનિકન રિપબ્લિકની જોહેરી ડોમિંગ્યુએઝ બની મિસ વર્લ્ડ 2026, ભારતની નિકિતા પોરવાલ બહાર
ડોમિનિકન રિપબ્લિકની જોહેરી ડોમિંગ્યુએઝ બની મિસ વર્લ્ડ 2026, ભારતની નિકિતા પોરવાલ બહાર
રશિયા 3 દિવસ યુક્રેન પર હુમલો નહીં કરે: પુતિનના અચાનક લીધેલા નિર્ણય પાછળ શું છે કારણ?
રશિયા 3 દિવસ યુક્રેન પર હુમલો નહીં કરે: પુતિનના અચાનક લીધેલા નિર્ણય પાછળ શું છે કારણ?

વિડિઓઝ

Ahmedabad: વટવા GIDCમાં બે ભાઈ પર હિંસક હુમલો, 'લગ્નની કંકોત્રી કેમ ન આપી' તેમ કહી માર્યો માર
Bhavnagar | ભાવનગરના સીદસર નજીક આધેડ પર હથિયારથી હુમલો, ચોરીનો ખોટો આરોપ લગાવી હુમલો કર્યાનો આરોપ
Hun To Bolish : હું તો બોલીશ : સુરજેવાલા આવ્યા, બાપુ બોલ્યા
Hun To Bolish : હું તો બોલીશ : દાદાનું 'ઓપરેશન ગંગાજળ'
Hun To Bolish : હું તો બોલીશ : ડખો 'વહીવટ'નો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
MLA ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત, જાણો કઈ શરતે મળ્યા જામીન
MLA ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત, જાણો કઈ શરતે મળ્યા જામીન
અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળ વચ્ચે ગુંડાગર્દી: મુસાફરોને અધવચ્ચે ઉતારાયા, કેબના ભાડાંમાં તોતિંગ વધારો
અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળ વચ્ચે ગુંડાગર્દી: મુસાફરોને અધવચ્ચે ઉતારાયા, કેબના ભાડાંમાં તોતિંગ વધારો
Delhi Satya Niketan: સત્ય નિકેતન દુર્ઘટનામાં 6 લોકોના મોત, મકાન માલિક સામે થશે કાર્યવાહી
Delhi Satya Niketan: સત્ય નિકેતન દુર્ઘટનામાં 6 લોકોના મોત, મકાન માલિક સામે થશે કાર્યવાહી
Vadodara: PM મોદીને આવકારવા વડોદરા સજ્જ, 35 હજાર કરોડથી વધુના વિકાસકામોની ભેટ આપશે વડાપ્રધાન
Vadodara: PM મોદીને આવકારવા વડોદરા સજ્જ, 35 હજાર કરોડથી વધુના વિકાસકામોની ભેટ આપશે વડાપ્રધાન
માહી વિજથી લઈને આમ્રપાલી દુબે સુધી, આ છે Bigg Boss 20 ના 16 કન્ટેસ્ટન્ટ્સ, જુઓ લિસ્ટ
માહી વિજથી લઈને આમ્રપાલી દુબે સુધી, આ છે Bigg Boss 20 ના 16 કન્ટેસ્ટન્ટ્સ, જુઓ લિસ્ટ
Ahmedabad: હડતાળના બહાને અમદાવાદને રિક્ષાચાલકોએ લીધુ બાનમાં,પોલીસની હાજરીમાં બન્યા બેફામ
Ahmedabad: હડતાળના બહાને અમદાવાદને રિક્ષાચાલકોએ લીધુ બાનમાં,પોલીસની હાજરીમાં બન્યા બેફામ
શંકરસિંહ વાઘેલાનો નવો રાજકીય દાવ: 2027 ચૂંટણી પહેલા 'અલગ ભીલીસ્થાન' ની માગ, જાણો કોંગ્રેસમાં ઘરવાપસી અંગે શું બોલ્યા
શંકરસિંહ વાઘેલાનો નવો રાજકીય દાવ: 2027 ચૂંટણી પહેલા 'અલગ ભીલીસ્થાન' ની માગ, જાણો કોંગ્રેસમાં ઘરવાપસી અંગે શું બોલ્યા
ગાયિકા કિંજલ રબારી કેસમાં નવો વળાંક, અશોક ચૌધરી સાથે છૂટાછેડા ન થયાનો સૂત્રોનો દાવો
ગાયિકા કિંજલ રબારી કેસમાં નવો વળાંક, અશોક ચૌધરી સાથે છૂટાછેડા ન થયાનો સૂત્રોનો દાવો
Embed widget