શોધખોળ કરો
શ્રીલંકામાં હિંસા બાદ ઇમર્જન્સી, જાણો કેમ સામ-સામે આવી ગયા બૌદ્ધ અને મુસ્લિમ?
1/9

વળી, બીજીબાજુ રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ક્રિકેટ ટીમ આ સમયે શ્રીલંકાના પ્રવાસે છે અને ટી-20 સીરીઝની પહેલી મેચ આજે સાંજે રમાવવાની છે.
2/9

નોંધનીય છે કે માલદીવમાં પહેલાથી જ ઇમર્જન્સી ચાલી રહી છે. સેનાએ માલદીવની સંસદ પર પણ કબ્જો કરી લીધો હતો. સૈન્યકર્મીઓએ સંસદમાં અવેલેબલ સાંસદોને ખેંચને બહાર કાઢી દીધા હતા.
Published at : 06 Mar 2018 04:39 PM (IST)
Tags :
Sri LankaView More























