શોધખોળ કરો

પાક. ના નવા વડાપ્રધાન બનવા જઈ રહેલા ઇમરાન ખાનને PM મોદીએ ગિફ્ટમાં મોકલાવી બેટ

1/4
 જો કે પાકિસ્તાનમાં ચૂંટણી દરમિયાન ઇમરાન ખાન સતત ભારત અને ખાસ કરીને વડાપ્રધાન મોદી પર નિશાન તાકતા નજર આવ્યા હતા. ભારતમાં રાજનીતિક વિશ્લેષકોનું માનવું છે કે ઇમરાન ખાનના શાસનકાળમાં પણ સંબંધો સુધરવાની આશા ઓછી છે. જેનું મોટું કારણ છે કે ઇમરાન ખાન અને પાકિસ્તાનની સેના વચ્ચે નજીકના સંબંધો.
જો કે પાકિસ્તાનમાં ચૂંટણી દરમિયાન ઇમરાન ખાન સતત ભારત અને ખાસ કરીને વડાપ્રધાન મોદી પર નિશાન તાકતા નજર આવ્યા હતા. ભારતમાં રાજનીતિક વિશ્લેષકોનું માનવું છે કે ઇમરાન ખાનના શાસનકાળમાં પણ સંબંધો સુધરવાની આશા ઓછી છે. જેનું મોટું કારણ છે કે ઇમરાન ખાન અને પાકિસ્તાનની સેના વચ્ચે નજીકના સંબંધો.
2/4
 ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન સામાન્ય ચૂંટણી બાદ ઇમરાન ખાનને પીએમ મોદીએ ફોન કરીને અભિનંદન પાઠવ્યા હતા. પીએમ મોદીએ તેમને અભિનંદન આપતા લોકતંત્રની મજબુતીને લઈને આશા વ્યક્ત કરી હતી. સાથે તેઓએ શાંતિ અને વિકાસની આશા પણ વ્યક્ત કરી હતી. તમને જણાવી દઈએ કે પૂર્વવર્તી પીએમએલ(એન)ની સરકાર દરમિયાન ભારત અને પાકિસ્તાના સંબંધો ખૂબજ ખરાબ રહ્યા હતા. હવે આગામી નવી સરકાર પાસેથી આશા જાગી છે.
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન સામાન્ય ચૂંટણી બાદ ઇમરાન ખાનને પીએમ મોદીએ ફોન કરીને અભિનંદન પાઠવ્યા હતા. પીએમ મોદીએ તેમને અભિનંદન આપતા લોકતંત્રની મજબુતીને લઈને આશા વ્યક્ત કરી હતી. સાથે તેઓએ શાંતિ અને વિકાસની આશા પણ વ્યક્ત કરી હતી. તમને જણાવી દઈએ કે પૂર્વવર્તી પીએમએલ(એન)ની સરકાર દરમિયાન ભારત અને પાકિસ્તાના સંબંધો ખૂબજ ખરાબ રહ્યા હતા. હવે આગામી નવી સરકાર પાસેથી આશા જાગી છે.
3/4
 ખાસ વાત તો આ છે કે, પીએમ મોદી તરફથી જે બેટ મોકલવામાં આવેલી છે તેમાં ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓના હસ્તાક્ષર છે. હાઈકમિશનરે ઇમરાન ખાન સાથે અનેક મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી. સાથે ભારત-પાકના સંબંધોમાં સુધારવા પણ જોર આપ્યું હતું.
ખાસ વાત તો આ છે કે, પીએમ મોદી તરફથી જે બેટ મોકલવામાં આવેલી છે તેમાં ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓના હસ્તાક્ષર છે. હાઈકમિશનરે ઇમરાન ખાન સાથે અનેક મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી. સાથે ભારત-પાકના સંબંધોમાં સુધારવા પણ જોર આપ્યું હતું.
4/4
 નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનના નવા વડાપ્રધાન બનવા જઈ રહેલા પૂર્વ ક્રિકેટર ઇમરાન ખાનના પુત્રને બેટ ગિફ્ટ આપી છે. પીએમ નરેન્દ્ર મોદીએ આ બેટ હાઈકમિશનર અજય બસારિયા દ્વારા પાકિસ્તાન મોકલાવી છે. બેટ સાથે પીએમ મોદીએ ઇમરાન ખાનને એક સંદેશ પણ મોકલ્યો છે. ક્રિકેટરથી રાજનેતા બનેલા ઇમરાન ખાનની પાર્ટી તહરીક-એ-ઈન્સાફ(પીટીઆઈ) પાકિસ્તાન ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઊભરી આવી છે. અને તેઓ 18 ઓગસ્ટે નવા પ્રધાનમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે.
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનના નવા વડાપ્રધાન બનવા જઈ રહેલા પૂર્વ ક્રિકેટર ઇમરાન ખાનના પુત્રને બેટ ગિફ્ટ આપી છે. પીએમ નરેન્દ્ર મોદીએ આ બેટ હાઈકમિશનર અજય બસારિયા દ્વારા પાકિસ્તાન મોકલાવી છે. બેટ સાથે પીએમ મોદીએ ઇમરાન ખાનને એક સંદેશ પણ મોકલ્યો છે. ક્રિકેટરથી રાજનેતા બનેલા ઇમરાન ખાનની પાર્ટી તહરીક-એ-ઈન્સાફ(પીટીઆઈ) પાકિસ્તાન ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઊભરી આવી છે. અને તેઓ 18 ઓગસ્ટે નવા પ્રધાનમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
General Knowledge: અંતરિક્ષમાં માણસ રડી પણ શકતો નથી, આંખોમાંથી બહાર કેમ નથી આવતા આંસુ?
General Knowledge: અંતરિક્ષમાં માણસ રડી પણ શકતો નથી, આંખોમાંથી બહાર કેમ નથી આવતા આંસુ?
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
Embed widget