શોધખોળ કરો
ઝકરબર્ગે અપાવ્યો ભરોસો, FBથી પ્રભાવિત નહીં થાય ભારતની ચૂંટણી
1/5

તમામ સેનેટરને 5 મિનિટ આપવામાં આવી હતી. આ સુનાવણી આશરે 5 કલાક સુધી ચાલી. આ દરમિયાન 2 બ્રેક પણ લેવામાં આવ્યા. અનેક સવાલોના જવાબ આપતી વખતે ઝકરબર્ગ ગભરાયેલા પણ જોવા મળ્યા.
2/5

ફેસબુકના CEO માર્ક ઝુકરબર્ગ અમેરિકી કોંગ્રેસની સામે કેમ્બ્રિજ અનાલિટિકા ડેટા લીકને લઈ સવાલોના જવાબો આપ્યા. આ દરમિયાન 44 સેનેટરો દ્વારા પૂછાયેલા સવાલોમાં ઝુકરબર્ગે પોતાની ભુલ સ્વીકાર કરી છે, તેમણે કહ્યું ફેસબુક દુનિયામાં સકારાત્મકતા ફેલાવશે.
Published at : 11 Apr 2018 07:27 AM (IST)
View More























