શોધખોળ કરો

PHOTOS: દિવાળી પર અહીં થાય છે ‘કૂતરાઓની પૂજા’, જાણો શું છે કારણ

1/8
નેપાળના લોકોનું માનીએ તો વ્યક્તિ અને કૂતરાની વચ્ચે પ્રેમનું વર્ણન મહાભારતમાં પણ છે. ઇન્દ્રએ યુધિષ્ઠિરને કહ્યું હતું કે, તે પોતાના કૂતરાને સાથે લઈને સ્વર્ગ ન જઈ શકે પરંતુ પોતાના કુકુર પ્રત્યે પ્રેમને કારણે યુધિષ્ઠિરે આમ કરવાની ના પાડી દીધી હતી.
નેપાળના લોકોનું માનીએ તો વ્યક્તિ અને કૂતરાની વચ્ચે પ્રેમનું વર્ણન મહાભારતમાં પણ છે. ઇન્દ્રએ યુધિષ્ઠિરને કહ્યું હતું કે, તે પોતાના કૂતરાને સાથે લઈને સ્વર્ગ ન જઈ શકે પરંતુ પોતાના કુકુર પ્રત્યે પ્રેમને કારણે યુધિષ્ઠિરે આમ કરવાની ના પાડી દીધી હતી.
2/8
આ દિવસે કૂતરાને ટીકો કરવામાં આવે છે અને કહેવાય છે કે, કૂતરા ભૈરવના દૂત હોય છે. અહીંના લોકોનું માનવું છે કે, કૂતરાની પૂજાથી ભૈરવ ખુશ થાય છે.
આ દિવસે કૂતરાને ટીકો કરવામાં આવે છે અને કહેવાય છે કે, કૂતરા ભૈરવના દૂત હોય છે. અહીંના લોકોનું માનવું છે કે, કૂતરાની પૂજાથી ભૈરવ ખુશ થાય છે.
3/8
સામાન્ય લોકોની સાથે સાથે સેનાના જવાન પણ નેપાળમાં કુકુર તિહારના અવસર પર ઉત્સાહ સાથે કૂતરાઓની પૂજા કરે છે.
સામાન્ય લોકોની સાથે સાથે સેનાના જવાન પણ નેપાળમાં કુકુર તિહારના અવસર પર ઉત્સાહ સાથે કૂતરાઓની પૂજા કરે છે.
4/8
હિન્દૂ પરંપરામાં કહેવાય છે કે, કૂતરા યમના દૂત છે અને મૃતકોના ન્યાયાધીશ છે, નેપાળમાં કુકુર તિહારને લઈને અનેક માન્યતાઓ છે.
હિન્દૂ પરંપરામાં કહેવાય છે કે, કૂતરા યમના દૂત છે અને મૃતકોના ન્યાયાધીશ છે, નેપાળમાં કુકુર તિહારને લઈને અનેક માન્યતાઓ છે.
5/8
કુકુર તિહારના દિવસે કૂતરાને સજાવવામાં આવે છે, ફૂલોની માળા પહેરાવવામાં આવે છે અને બાદમાં તેમને તેમનું મનપસંદ ભોજન ખવડાવવામાં આવે છે.
કુકુર તિહારના દિવસે કૂતરાને સજાવવામાં આવે છે, ફૂલોની માળા પહેરાવવામાં આવે છે અને બાદમાં તેમને તેમનું મનપસંદ ભોજન ખવડાવવામાં આવે છે.
6/8
નેપાળમાં દિવાળીનો પર્વ 5 દિવસ સુધી ઉજવવામાં આવે છે. નાની દિવાળીના દિવસે નેપાળમાં કુકુર તિહાર ઉજવવામાં આવે છે. જેમાં કૂતરાની પૂજા કરવામાં આવે છે.
નેપાળમાં દિવાળીનો પર્વ 5 દિવસ સુધી ઉજવવામાં આવે છે. નાની દિવાળીના દિવસે નેપાળમાં કુકુર તિહાર ઉજવવામાં આવે છે. જેમાં કૂતરાની પૂજા કરવામાં આવે છે.
7/8
નેપાળ અને ભારતના ઘણાં ભાગમાં દિવાળને તિહાર કરે છે અને નેપાળમાં કુકુર તિહારના નામથી મનાવવામાં આવતા આ તહેવારમાં કૂતરાની પૂજા કરવામાં આવે છે.
નેપાળ અને ભારતના ઘણાં ભાગમાં દિવાળને તિહાર કરે છે અને નેપાળમાં કુકુર તિહારના નામથી મનાવવામાં આવતા આ તહેવારમાં કૂતરાની પૂજા કરવામાં આવે છે.
8/8
નવી દિલ્હીઃ દિવાળીનો તહેવાર ભારત સહિત વિશ્વભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ અવસર પર લોકો સુખ-સંપદા માટે માં લક્ષ્મીની આરાધના કરે છે. પરંતુ આપણા પાડોશી દેશમાં દિવાળીના અવસર પર કૂતરાની પૂજા કરવામાં આવે છે, આ પૂજાને કુકુર તિહારના નામથી ઓળખવામાં આવે છે.
નવી દિલ્હીઃ દિવાળીનો તહેવાર ભારત સહિત વિશ્વભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ અવસર પર લોકો સુખ-સંપદા માટે માં લક્ષ્મીની આરાધના કરે છે. પરંતુ આપણા પાડોશી દેશમાં દિવાળીના અવસર પર કૂતરાની પૂજા કરવામાં આવે છે, આ પૂજાને કુકુર તિહારના નામથી ઓળખવામાં આવે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: આ તારીખ પહેલા જોડાયેલા 60,254 કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે
જૂની પેન્શન યોજનાને લઈ સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારો મોટો નિર્ણય
IAF air show tragedy Chennai: ચેન્નઈના IAF એર શોમાં અરાજકતા સર્જાતાં 4 લોકોના મૃત્યુ, 96 હોસ્પિટલમાં દાખલ
ચેન્નઈના IAF એર શોમાં અરાજકતા સર્જાતાં 4 લોકોના મૃત્યુ, 96 હોસ્પિટલમાં દાખલ
નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી બન્યાના ૨૩ વર્ષ પૂર્ણ થવાની ઉજવણી, ગુજરાતમાં વિકાસ સપ્તાહ તરીકે ઉજવાશે
નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી બન્યાના ૨૩ વર્ષ પૂર્ણ થવાની ઉજવણી, ગુજરાતમાં વિકાસ સપ્તાહ તરીકે ઉજવાશે
IND vs BAN Live Score: બાંગ્લાદેશે ભારતને આપ્યો 128 રનનો ટાર્ગેટ, વરુણ-અર્શદીપનું શાનદાર પ્રદર્શન
IND vs BAN Live Score: બાંગ્લાદેશે ભારતને આપ્યો 128 રનનો ટાર્ગેટ, વરુણ-અર્શદીપનું શાનદાર પ્રદર્શન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Teachers | ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે સૌથી મોટા સમાચાર, સરકારે OPSને લઈ શું કરી જાહેરાત?Gujarat ATS | ગુજરાત ATS અને NCBની મોટી કાર્યવાહી, ભોપાલમાંથી 1800 કરોડના ડ્રગ્સના જથ્થા સાથે બેની ધરપકડNavratri 2024 | Rajkot | નવરાત્રિ મહોત્સવમાં રાજકોટમાં આયોજકો ભૂલ્યા ભાન! | ABP AsmitGandhinagar news | CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: આ તારીખ પહેલા જોડાયેલા 60,254 કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે
જૂની પેન્શન યોજનાને લઈ સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારો મોટો નિર્ણય
IAF air show tragedy Chennai: ચેન્નઈના IAF એર શોમાં અરાજકતા સર્જાતાં 4 લોકોના મૃત્યુ, 96 હોસ્પિટલમાં દાખલ
ચેન્નઈના IAF એર શોમાં અરાજકતા સર્જાતાં 4 લોકોના મૃત્યુ, 96 હોસ્પિટલમાં દાખલ
નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી બન્યાના ૨૩ વર્ષ પૂર્ણ થવાની ઉજવણી, ગુજરાતમાં વિકાસ સપ્તાહ તરીકે ઉજવાશે
નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી બન્યાના ૨૩ વર્ષ પૂર્ણ થવાની ઉજવણી, ગુજરાતમાં વિકાસ સપ્તાહ તરીકે ઉજવાશે
IND vs BAN Live Score: બાંગ્લાદેશે ભારતને આપ્યો 128 રનનો ટાર્ગેટ, વરુણ-અર્શદીપનું શાનદાર પ્રદર્શન
IND vs BAN Live Score: બાંગ્લાદેશે ભારતને આપ્યો 128 રનનો ટાર્ગેટ, વરુણ-અર્શદીપનું શાનદાર પ્રદર્શન
"...તો ભાજપનો પ્રચાર કરીશ", અરવિંદ કેજરીવાલે PM મોદી સામે એવી કઈ શરત મૂકી?
IND-W vs PAK-W: ટીમ ઈન્ડિયાને મળી પ્રથમ જીત,  પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું 
IND-W vs PAK-W: ટીમ ઈન્ડિયાને મળી પ્રથમ જીત,  પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું 
MD ડ્રગ્સની આખી ફેક્ટરી ઝડપાઈ, ગુજરાત ATS અને NCBની સંયુક્ત કાર્યવાહીમાં ₹1814 કરોડનું મેફેડ્રોન જપ્ત
MD ડ્રગ્સની આખી ફેક્ટરી ઝડપાઈ, ગુજરાત ATS અને NCBની સંયુક્ત કાર્યવાહીમાં ₹1814 કરોડનું મેફેડ્રોન જપ્ત
Bharat આટા, ચોખા અને દાળના ભાવ વધારવાની તૈયારીમાં સરકાર, જાણો કિંમતમાં કેટલો વધારો થશે
Bharat આટા, ચોખા અને દાળના ભાવ વધારવાની તૈયારીમાં સરકાર, જાણો કિંમતમાં કેટલો વધારો થશે
Embed widget