શોધખોળ કરો
PHOTOS: દિવાળી પર અહીં થાય છે ‘કૂતરાઓની પૂજા’, જાણો શું છે કારણ
1/8

નેપાળના લોકોનું માનીએ તો વ્યક્તિ અને કૂતરાની વચ્ચે પ્રેમનું વર્ણન મહાભારતમાં પણ છે. ઇન્દ્રએ યુધિષ્ઠિરને કહ્યું હતું કે, તે પોતાના કૂતરાને સાથે લઈને સ્વર્ગ ન જઈ શકે પરંતુ પોતાના કુકુર પ્રત્યે પ્રેમને કારણે યુધિષ્ઠિરે આમ કરવાની ના પાડી દીધી હતી.
2/8

આ દિવસે કૂતરાને ટીકો કરવામાં આવે છે અને કહેવાય છે કે, કૂતરા ભૈરવના દૂત હોય છે. અહીંના લોકોનું માનવું છે કે, કૂતરાની પૂજાથી ભૈરવ ખુશ થાય છે.
Published at : 07 Nov 2018 10:16 AM (IST)
View More





















