શોધખોળ કરો

પાકિસ્તાનમાં 2 હિન્દુઓની ધોળે દહાડે ગોળી મારીને હત્યા, વિરોધમાં રસ્તા પર ઉતર્યા લોકો

1/5
ઇસ્લામાબાદઃ પાકિસ્તાના સિંધ પ્રાંતમાં શુક્રવારે બદમાશોએ ધોળે દહાડે બે હિન્દુ અનાજના વેપારીઓની ગોળી મારીને હત્યા કરી છે. ધ એક્સપ્રેસ ટ્રિબ્યૂનના અહેવાલ અનુસાર માર્યા ગયેલ બન્ને વેપારીની ઓળખ દિલીપ કુમાર અને ચંદ્ર માહેશ્વરી તરીકે થઈ છે. આ ઘટના એવા સમયે ઘટી છે જ્યારે બન્ને ભાઈઓએ થારપાર્કર જિલ્લામાં પોતાની દુકાન ખોલી. પોલીસે જણાવ્યાનુસાર બદમાશોએ બન્ને ભાઈઓ પાસેથી રૂપિયા લૂંટવાનો પ્રયત્ન કર્યો. જ્યારે બન્ને ભાઈઓએ વિરોધ કર્યો તો બદમાશોએ ગોળી મારીને તેની હત્યા કરી દીધી.
ઇસ્લામાબાદઃ પાકિસ્તાના સિંધ પ્રાંતમાં શુક્રવારે બદમાશોએ ધોળે દહાડે બે હિન્દુ અનાજના વેપારીઓની ગોળી મારીને હત્યા કરી છે. ધ એક્સપ્રેસ ટ્રિબ્યૂનના અહેવાલ અનુસાર માર્યા ગયેલ બન્ને વેપારીની ઓળખ દિલીપ કુમાર અને ચંદ્ર માહેશ્વરી તરીકે થઈ છે. આ ઘટના એવા સમયે ઘટી છે જ્યારે બન્ને ભાઈઓએ થારપાર્કર જિલ્લામાં પોતાની દુકાન ખોલી. પોલીસે જણાવ્યાનુસાર બદમાશોએ બન્ને ભાઈઓ પાસેથી રૂપિયા લૂંટવાનો પ્રયત્ન કર્યો. જ્યારે બન્ને ભાઈઓએ વિરોધ કર્યો તો બદમાશોએ ગોળી મારીને તેની હત્યા કરી દીધી.
2/5
 ભારત અને પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સીમાએથી પાકિસ્તાનનું મિઠી શહેર માત્ર 60 કિમી જ દૂર છે. ત્યાં હિન્દુઓની વસતી નોંધપાત્ર છે. ગુજરાતના અમદાવાદ, પાલનપુર, મોરબી અને ગાંધીધામ જેવા શહેરમાં મિઠીથી સ્થળાંતર કરીને આવેલા અનેક લોકો વસી રહ્યા છે.
ભારત અને પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સીમાએથી પાકિસ્તાનનું મિઠી શહેર માત્ર 60 કિમી જ દૂર છે. ત્યાં હિન્દુઓની વસતી નોંધપાત્ર છે. ગુજરાતના અમદાવાદ, પાલનપુર, મોરબી અને ગાંધીધામ જેવા શહેરમાં મિઠીથી સ્થળાંતર કરીને આવેલા અનેક લોકો વસી રહ્યા છે.
3/5
આ બંને ભાઇઓને એક-એક પુત્ર અને પુત્રી છે. દરમિયાન, સિંધના ગૃહ મંત્રી સોહેલ અનવર સિયાલે ઉમરકોટના એસએસપીને હત્યાના બનાવની તપાસ કરવાનો આદેશ આપ્યો છે.
આ બંને ભાઇઓને એક-એક પુત્ર અને પુત્રી છે. દરમિયાન, સિંધના ગૃહ મંત્રી સોહેલ અનવર સિયાલે ઉમરકોટના એસએસપીને હત્યાના બનાવની તપાસ કરવાનો આદેશ આપ્યો છે.
4/5
 આ બનાવને પગલે હિન્દુઓનું વર્ચસ્વ ધરાવતા આ વિસ્તારમાં વેપારીઓએ પોતાની દુકાનો ફટોફટ બંધ કરી હતી અને લોકો રસ્તા પર ઉતરી આવ્યા હાત. લોકોએ વિરોધ સ્વરૂપે ટ્રાફિક પણ અવરોધ્યો હતો. સ્થાનિક લોકોએ એવો આક્ષેપ મૂક્યો હતો કે પોલીસ ઘટનાસ્થળે મોડી પહોંચી હતી અને તેને લીધે લૂંટારાઓ નાસી છુટવામાં સફળ થયા હતાં.
આ બનાવને પગલે હિન્દુઓનું વર્ચસ્વ ધરાવતા આ વિસ્તારમાં વેપારીઓએ પોતાની દુકાનો ફટોફટ બંધ કરી હતી અને લોકો રસ્તા પર ઉતરી આવ્યા હાત. લોકોએ વિરોધ સ્વરૂપે ટ્રાફિક પણ અવરોધ્યો હતો. સ્થાનિક લોકોએ એવો આક્ષેપ મૂક્યો હતો કે પોલીસ ઘટનાસ્થળે મોડી પહોંચી હતી અને તેને લીધે લૂંટારાઓ નાસી છુટવામાં સફળ થયા હતાં.
5/5
 આ બનાવની વિગત એવી છે કે ચંદરકુમાર પાસે રોકડ ભરેલો થેલો હતો. તે ઝુંટવવાનો લુંટારૂઓએ પ્રયાસ કરતા તેમણે પ્રતિકાર કર્યો હતો. એટલે તેના પર ગોળીઓ દાગવામાં આવી હતી. આ જોઇને મોટો ભાઇ દિલીપ પણ દોડી આવ્યો હતો અને તેને સામે આવતો જોઇને લૂંટારૂઓએ તેના પર પણ ત્રણ ગોળી મારતા તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. તો ચંદરકુમારને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતાં જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
આ બનાવની વિગત એવી છે કે ચંદરકુમાર પાસે રોકડ ભરેલો થેલો હતો. તે ઝુંટવવાનો લુંટારૂઓએ પ્રયાસ કરતા તેમણે પ્રતિકાર કર્યો હતો. એટલે તેના પર ગોળીઓ દાગવામાં આવી હતી. આ જોઇને મોટો ભાઇ દિલીપ પણ દોડી આવ્યો હતો અને તેને સામે આવતો જોઇને લૂંટારૂઓએ તેના પર પણ ત્રણ ગોળી મારતા તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. તો ચંદરકુમારને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતાં જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?
ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?
ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી: હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પર હુમલો થયો તો પુલ-પાવર પ્લાન્ટ....
ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી: હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પર હુમલો થયો તો પુલ-પાવર પ્લાન્ટ....
જેનેરિક દવાઓ પર 200 ટકા ટેરિફ! ટ્રમ્પે જાહેર કર્યો નવો ટેરિફ પ્લાન, ભારત પર શું થશે અસર?
જેનેરિક દવાઓ પર 200 ટકા ટેરિફ! ટ્રમ્પે જાહેર કર્યો નવો ટેરિફ પ્લાન, ભારત પર શું થશે અસર?
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા

વિડિઓઝ

Ahmedabad Rain Update : અમદાવાદમાં રાતે પણ ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનના પાપે ડૂબ્યું અમદાવાદ
South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: ગુજરાત સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Weather Update: ગુજરાત સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Ambalal patel: રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Ambalal patel: રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Surat Rain: સુરતમાં ધોધમાર વરસાદ, રિંગ રોડ ફ્લાયઓવર પર ઘૂંટણસમા પાણી, જુઓ તસવીરો
Surat Rain: સુરતમાં ધોધમાર વરસાદ, રિંગ રોડ ફ્લાયઓવર પર ઘૂંટણસમા પાણી, જુઓ તસવીરો
હિમાચલ પ્રદેશમાં ટાટા સૂમો પર પહાડ તૂટી પડતા 13 લોકોના કમકમાટી ભર્યા મોત 
હિમાચલ પ્રદેશમાં ટાટા સૂમો પર પહાડ તૂટી પડતા 13 લોકોના કમકમાટી ભર્યા મોત 
Gujarat Rain: સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની ચેતવણી, આજે 10 જિલ્લામાં રેડ એલર્ટ, 15માં ઓરેન્જ એલર્ટ
Gujarat Rain: સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની ચેતવણી, આજે 10 જિલ્લામાં રેડ એલર્ટ, 15માં ઓરેન્જ એલર્ટ
EPFO મહેરબાન! 34 કરોડ ખાતામાં વ્યાજના પૈસા જમા, તમારા ખાતામાં પૈસા જમા થયા કે નહીં? આ રીતે ચેક કરો 
EPFO મહેરબાન! 34 કરોડ ખાતામાં વ્યાજના પૈસા જમા, તમારા ખાતામાં પૈસા જમા થયા કે નહીં? આ રીતે ચેક કરો 
Patan Rain: પાટણ જિલ્લામાં ધોધમાર વરસાદ, સાંતલપુરના બરારા ગામમાં 100થી વધુ ઘરોમાં પાણી ઘૂસ્યા
Patan Rain: પાટણ જિલ્લામાં ધોધમાર વરસાદ, સાંતલપુરના બરારા ગામમાં 100થી વધુ ઘરોમાં પાણી ઘૂસ્યા
10 વર્ષની જેલ, 10 કરોડ દંડ, પેપર લીક સંશોધન બિલને મોદી કેબિનેટની મંજૂરી 
10 વર્ષની જેલ, 10 કરોડ દંડ, પેપર લીક સંશોધન બિલને મોદી કેબિનેટની મંજૂરી 
Embed widget