શોધખોળ કરો

માલદીવના નવા રાષ્ટ્રપતિના શપથગ્રહણ સમારોહમાં સામેલ થયા PM મોદી

1/4
ઉલ્લેખનીય છે કે, આ પ્રથમ એવો અવસર છે કે ભારતીય વડાપ્રધાન તરીકે મોદી કોઈ પાડોશી દેશના શપથગ્રહણ સમારોહમાં ભાગ લેવા પહોંચ્યા હતા. માલદીવ એકમાત્ર એવું પાડોશી દેશ બચ્યું હતું જ્યાં પીએમ મોદીની યાત્રા અત્યાર સુધી નથી થઈ શકી. અબ્દુલ્લા યમીન સરકાર સાથેના સંબંધો બગડતા 2015માં પીએમ મોદીની માલદીવ યાત્રાનો કાર્યક્રમ ટાળવો પડ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, આ પ્રથમ એવો અવસર છે કે ભારતીય વડાપ્રધાન તરીકે મોદી કોઈ પાડોશી દેશના શપથગ્રહણ સમારોહમાં ભાગ લેવા પહોંચ્યા હતા. માલદીવ એકમાત્ર એવું પાડોશી દેશ બચ્યું હતું જ્યાં પીએમ મોદીની યાત્રા અત્યાર સુધી નથી થઈ શકી. અબ્દુલ્લા યમીન સરકાર સાથેના સંબંધો બગડતા 2015માં પીએમ મોદીની માલદીવ યાત્રાનો કાર્યક્રમ ટાળવો પડ્યો હતો.
2/4
આ સિવાય પીએમ મોદીએ ટ્વિટ કરીને પણ અભિનંદન પાઠવ્યા હતા. તેઓએ લખ્યું કે, “માલદીવના રાષ્ટ્રપતિ પદના શપથ લેવા બદલ ઇબ્રાહિમ સોલિહને અભિનંદન, હું તેમના શ્રેષ્ઠ કાર્યકાળ માટે શુભેચ્છા પાઠવું છું. હું બન્ને દેશોના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટે ઇબ્રાહિમ સોલિહ સાથે કામ કરવા માટે આતુર છું.”
આ સિવાય પીએમ મોદીએ ટ્વિટ કરીને પણ અભિનંદન પાઠવ્યા હતા. તેઓએ લખ્યું કે, “માલદીવના રાષ્ટ્રપતિ પદના શપથ લેવા બદલ ઇબ્રાહિમ સોલિહને અભિનંદન, હું તેમના શ્રેષ્ઠ કાર્યકાળ માટે શુભેચ્છા પાઠવું છું. હું બન્ને દેશોના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટે ઇબ્રાહિમ સોલિહ સાથે કામ કરવા માટે આતુર છું.”
3/4
  નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી માલદીવના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ મોહમ્મદ સોલિહના શપથગ્રહણ સમારોહમાં પહોંચ્યા હતા. અહીં પીએમ મોદીએ  માલદીવના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ મોહમ્મ સોલેહ સાથે મુલાકાત કરી. શપથગ્રહણ બાદ મોદીએ સોલિહને શુભેચ્છા પાઠવી હતી. પીએમ મોદીએ અહીં માલદીવ અને અન્ય દેશોના નેતાઓ સાથે પણ મુલાકાત કરી હતી. સમારોહ બાદ શનિવારે જ મોદી દિલ્હી માટે રવાના થઈ ગયા હતા.
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી માલદીવના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ મોહમ્મદ સોલિહના શપથગ્રહણ સમારોહમાં પહોંચ્યા હતા. અહીં પીએમ મોદીએ માલદીવના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ મોહમ્મ સોલેહ સાથે મુલાકાત કરી. શપથગ્રહણ બાદ મોદીએ સોલિહને શુભેચ્છા પાઠવી હતી. પીએમ મોદીએ અહીં માલદીવ અને અન્ય દેશોના નેતાઓ સાથે પણ મુલાકાત કરી હતી. સમારોહ બાદ શનિવારે જ મોદી દિલ્હી માટે રવાના થઈ ગયા હતા.
4/4
  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મે 2014માં પોતાના શપથ ગ્રહણ સમારોહમાં દક્ષિણ એશિયાઈના દેશોના વડાઓને ખાસ મહેમાન તરીકે આમંત્રણ આપ્યું હતું. પણ આ પ્રથમવાર મોદી સ્વયં ભારતીય વડાપ્રધાન તરીકે કોઈ પાડોશી દેશમાં નવી સરકારના શપથ સમારોહમાં સામેલ થયા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મે 2014માં પોતાના શપથ ગ્રહણ સમારોહમાં દક્ષિણ એશિયાઈના દેશોના વડાઓને ખાસ મહેમાન તરીકે આમંત્રણ આપ્યું હતું. પણ આ પ્રથમવાર મોદી સ્વયં ભારતીય વડાપ્રધાન તરીકે કોઈ પાડોશી દેશમાં નવી સરકારના શપથ સમારોહમાં સામેલ થયા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget