શોધખોળ કરો
અફઘાનિસ્તાનમાં ઇન્ડિયન એમ્બેસી પર રૉકેટ હુમલો, ITBPના સેલને નુકશાન
1/5

તેમને ટ્વીટ લખ્યું, ‘‘કાબુલમાં અમારા દુતવાસના પરિસરમાં થોડાક સમય પહેલા એક રૉકેટ આવીને પડ્યું જેનાથી દુતવાસ પરિસરના પાછળની બાજુના કેટલાક ભાગને નુકશાન થયું.’’ કુમારે એ પણ જણાવ્યું કે ત્યાં ભારતના ચાર્જ ડિ અફેયર્સે માહિતી આપી હતી કે દુતવાસના બધા કર્મચારી સુરક્ષિત છે.
2/5

તેમને ટ્વીટર પર લખ્યું કે રૉકેટે ત્રણ માળની આઇટીબીપીની બેરેકની છતને નુકશાન પહોંચાડ્યું પણ કોઇ જાનહાનિ થઇ નથી. બધા ભારતીય અને દુતવાસ કર્મી સુરક્ષિત છે. વિદેશ મંત્રી મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે ભારતના ચાર્જ ડી અફેયર્સે જણાવ્યું કે દુતવાસના બધા કર્માચારીઓ સુરક્ષિત છે.
Published at : 16 Jan 2018 09:22 AM (IST)
Tags :
Sushma SwarajView More























