શોધખોળ કરો
અમેરિકાથી 75 હજાર ભારતીયોને બિસ્તરાં-પોટલાં બાંધીને મોકલાઈ શકે છે ભારત, જાણો શું છે કારણ?
1/7

વર્તમાન નિયમમાં ગ્રીનકાર્ડની અરજીઓ પડતર હોવાની બાબતને ધ્યાનમાં રાખીને હાલમાં 2-3 વર્ષ માટે એચ-1બી વિઝાની મુદત વધારવાની મંજૂરી મળેલી છે. જો નવો નિયમ લાગુ થઇ જશે તો એચ-1બી વિઝા ધરાવતા ભારે સંખ્યામાં ભારતીયોને અમેરિકા છોડીને દેશ પાછા આવવું પડી શકે છે.
2/7

જો આમ થશે તો તેની સૌથી વધારે અસર ભારતીય વર્કરો પર પડશે. ઉલ્લેખનીય છે કે અમેરિકામાં આઇટી સેક્ટરમાં મોટા પાયે ભારતીયો કામ કરે છે. તેમાંથી મોટાભાગના H1-B વિઝાધારકો છે.
Published at : 03 Jan 2018 10:06 AM (IST)
Tags :
H-1B VisaView More























