શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

Fasal Bima Pathshala: મોદી સરકારે ખેડૂતો માટે શરૂ કરી છે ફસલ બીમા પાઠશાળા, જાણો શું છે તેનો ઉદ્દેશ

ફસલ બીમા પાઠશાળા કાર્યક્રમનો ઉદ્દેશ્ય વર્તમાન ખરીફ સીઝન 2022 માટે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના (PMFBY) ના મુખ્ય પાસાઓ જેમ કે યોજનાની મુખ્ય જોગવાઈઓ, પાકના વીમાનું મહત્વ અને ખેડૂતોને માહિતગાર કરવાનો છે.

Fasal Bima Pathshala: કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે 'ખેડૂત ભાગીદારી પ્રાથમિકતા અમારી' અભિયાન હેઠળ દેશભરમાં ફસલ બીમા પાઠશાળા કાર્યક્રમની તાજેતરમાં અધ્યક્ષતા કરી હતી. આ પ્રસંગે તેમણે હજારો ખેડૂતોને સંબોધિત કર્યા હતા.

ફસલ બીમા પાઠશાળા કાર્યક્રમ શું છે?

ફસલ બીમા પાઠશાળા કાર્યક્રમનો ઉદ્દેશ્ય વર્તમાન ખરીફ સીઝન 2022 માટે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના (PMFBY) ના મુખ્ય પાસાઓ જેમ કે યોજનાની મુખ્ય જોગવાઈઓ, પાકના વીમાનું મહત્વ અને ખેડૂતોને માહિતગાર કરવાનો છે.  આ ઉપરાંત યોજનાનો લાભ કેવી રીતે મેળવવો તે અંગે ખેડૂતોને જાગૃત કરવાનો છે.

અભિયાનમાં ખેડૂતોને ઘણી માહિતી આપવામાં આવશે

આ વિશેષ ઝુંબેશ હેઠળ, PMFBY ના મહત્વ અને ખેડૂતો આ યોજના હેઠળ કેવી રીતે નોંધણી કરાવી શકે અને તેઓ યોજનાનો લાભ કેવી રીતે લઈ શકે તેના પર વ્યાપક ધ્યાન આપવામાં આવશે. કુદરતી આફતો દરમિયાન પાકના નુકસાન અને કાપણી પછીના નુકસાનની માહિતી, ખેડૂતોની અરજીની અપડેટ માહિતી, ફરિયાદ નિવારણ માટે ખેડૂતો સંપર્ક કરી શકે છે તે અંગે ખેડૂતોને વિગતવાર સમજાવવામાં આવશે. જેથી તેઓ યોજનાનો મહત્તમ લાભ મેળવી શકે.  

ક્યારે શરૂ કરવામાં આવી હતી PMFBY યોજના

કેન્દ્ર સરકારે 2016 માં પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના શરૂ કરી હતી, જેનો ઉદ્દેશ્ય બિનમોસમી વરસાદ, અતિવૃષ્ટિ, દુષ્કાળ, પૂર, ભૂસ્ખલન, ચક્રવાત, વાવાઝોડા, જીવાતો અને રોગો જેવા અનેક બાહ્ય જોખમોમાંથી ઉદ્ભવતી કોઈપણ કુદરતી આફતને આવરી લઈ નુકસાન માટે વળતર આપવાનો છે.

આ પણ વાંચોઃ

Banana Farming: ગુજરાતમાં કેળની આ જાતો છે પ્રચલિત, જાણો રાજ્યના કેટલા જિલ્લામાં થાય છે આ ખેતી

Agriculture News:  ગુજરાતનો ખેડૂત બિયારણ, ખાતર સહિત ખેતીને લગતા મૂંઝવતા પ્રશ્નોનું તાત્કાલિક મેળવી શકશે સમાધાન, આ નંબર કરો ડાયલ

Organic Farming: ધો.12 સુધી ભણ્યા બાદ આ યુવકે ખેતી કરવાનો લીધો ફેંસલો, આજે કરે છે લાખોની કમાણી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Poll Of Polls Results: જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ભાજપ-કોંગ્રેસ બંનેનો દબદબો, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ભાજપ-કોંગ્રેસ બંનેનો દબદબો, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Haryana Election Exit Polls | હરિયાણામાં કોની બનશે સરકાર? જુઓ ચોંકાવનારા આંકડાPune Crime | પૂણેમાં સુરતમાં સામૂહિક દુષ્કર્મના કેસમાં સામે આવ્યા આરોપીઓના CCTVVadodara Crime | યુવતીઓ સાવધાન! નવરાત્રિમાં જ મોડી રાતે સગીરા પર દુષ્કર્મ | ABP AsmitaNavratri 2024 | Anupam Swarup Swami | નવરાત્રિ અંગે સ્વામીનો બફાટ | દીકરીને બગાડવાનું જાહેર આમંત્રણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Poll Of Polls Results: જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ભાજપ-કોંગ્રેસ બંનેનો દબદબો, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ભાજપ-કોંગ્રેસ બંનેનો દબદબો, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
Embed widget