શોધખોળ કરો

Fasal Bima Pathshala: મોદી સરકારે ખેડૂતો માટે શરૂ કરી છે ફસલ બીમા પાઠશાળા, જાણો શું છે તેનો ઉદ્દેશ

ફસલ બીમા પાઠશાળા કાર્યક્રમનો ઉદ્દેશ્ય વર્તમાન ખરીફ સીઝન 2022 માટે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના (PMFBY) ના મુખ્ય પાસાઓ જેમ કે યોજનાની મુખ્ય જોગવાઈઓ, પાકના વીમાનું મહત્વ અને ખેડૂતોને માહિતગાર કરવાનો છે.

Fasal Bima Pathshala: કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે 'ખેડૂત ભાગીદારી પ્રાથમિકતા અમારી' અભિયાન હેઠળ દેશભરમાં ફસલ બીમા પાઠશાળા કાર્યક્રમની તાજેતરમાં અધ્યક્ષતા કરી હતી. આ પ્રસંગે તેમણે હજારો ખેડૂતોને સંબોધિત કર્યા હતા.

ફસલ બીમા પાઠશાળા કાર્યક્રમ શું છે?

ફસલ બીમા પાઠશાળા કાર્યક્રમનો ઉદ્દેશ્ય વર્તમાન ખરીફ સીઝન 2022 માટે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના (PMFBY) ના મુખ્ય પાસાઓ જેમ કે યોજનાની મુખ્ય જોગવાઈઓ, પાકના વીમાનું મહત્વ અને ખેડૂતોને માહિતગાર કરવાનો છે.  આ ઉપરાંત યોજનાનો લાભ કેવી રીતે મેળવવો તે અંગે ખેડૂતોને જાગૃત કરવાનો છે.

અભિયાનમાં ખેડૂતોને ઘણી માહિતી આપવામાં આવશે

આ વિશેષ ઝુંબેશ હેઠળ, PMFBY ના મહત્વ અને ખેડૂતો આ યોજના હેઠળ કેવી રીતે નોંધણી કરાવી શકે અને તેઓ યોજનાનો લાભ કેવી રીતે લઈ શકે તેના પર વ્યાપક ધ્યાન આપવામાં આવશે. કુદરતી આફતો દરમિયાન પાકના નુકસાન અને કાપણી પછીના નુકસાનની માહિતી, ખેડૂતોની અરજીની અપડેટ માહિતી, ફરિયાદ નિવારણ માટે ખેડૂતો સંપર્ક કરી શકે છે તે અંગે ખેડૂતોને વિગતવાર સમજાવવામાં આવશે. જેથી તેઓ યોજનાનો મહત્તમ લાભ મેળવી શકે.  

ક્યારે શરૂ કરવામાં આવી હતી PMFBY યોજના

કેન્દ્ર સરકારે 2016 માં પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના શરૂ કરી હતી, જેનો ઉદ્દેશ્ય બિનમોસમી વરસાદ, અતિવૃષ્ટિ, દુષ્કાળ, પૂર, ભૂસ્ખલન, ચક્રવાત, વાવાઝોડા, જીવાતો અને રોગો જેવા અનેક બાહ્ય જોખમોમાંથી ઉદ્ભવતી કોઈપણ કુદરતી આફતને આવરી લઈ નુકસાન માટે વળતર આપવાનો છે.

આ પણ વાંચોઃ

Banana Farming: ગુજરાતમાં કેળની આ જાતો છે પ્રચલિત, જાણો રાજ્યના કેટલા જિલ્લામાં થાય છે આ ખેતી

Agriculture News:  ગુજરાતનો ખેડૂત બિયારણ, ખાતર સહિત ખેતીને લગતા મૂંઝવતા પ્રશ્નોનું તાત્કાલિક મેળવી શકશે સમાધાન, આ નંબર કરો ડાયલ

Organic Farming: ધો.12 સુધી ભણ્યા બાદ આ યુવકે ખેતી કરવાનો લીધો ફેંસલો, આજે કરે છે લાખોની કમાણી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
ખાનગી નોકરીયાતો માટે મહત્વના સમાચાર! 2025માં સરેરાશ પગાર વધારો કેટલો રહેશે? ડેલોઇટના રિપોર્ટમાં થયો ખુલાસો
ખાનગી નોકરીયાતો માટે મહત્વના સમાચાર! 2025માં સરેરાશ પગાર વધારો કેટલો રહેશે? ડેલોઇટના રિપોર્ટમાં થયો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gyan Prakash Swami : જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર પહોંચ્યા, જલારામ બાપાની માંગી માફીPM Modi In Surat : વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા સુરત, કરાયું ભવ્ય સ્વાગતPM Modi In Silvassa : બહેનોને ભલે ઠપકો ખાવો પડે તોય કયું કામ કરવાનું મોદીએ લોકો માંગ્યું વચન?Amit Shah: કેન્દ્રીય મંત્રી આવતીકાલથી ગુજરાતની મુલાકાતે, જાણો શું છે શિડ્યુઅલ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
ખાનગી નોકરીયાતો માટે મહત્વના સમાચાર! 2025માં સરેરાશ પગાર વધારો કેટલો રહેશે? ડેલોઇટના રિપોર્ટમાં થયો ખુલાસો
ખાનગી નોકરીયાતો માટે મહત્વના સમાચાર! 2025માં સરેરાશ પગાર વધારો કેટલો રહેશે? ડેલોઇટના રિપોર્ટમાં થયો ખુલાસો
PM મોદી સેલવાસ પહોંચ્યા, 450 બેડની નમો હોસ્પિટલનું પ્રથમ ફેઝનું કર્યું લોકાર્પણ
PM મોદી સેલવાસ પહોંચ્યા, 450 બેડની નમો હોસ્પિટલનું પ્રથમ ફેઝનું કર્યું લોકાર્પણ
શું ખરેખર દુબઈમાં સોનું સસ્તું? ભારત કરતાં કેટલું સસ્તુ અને 10 ગ્રામ પર કેટલી થશે બચત? જાણો વિગતવાર
શું ખરેખર દુબઈમાં સોનું સસ્તું? ભારત કરતાં કેટલું સસ્તુ અને 10 ગ્રામ પર કેટલી થશે બચત? જાણો વિગતવાર
ગુજરાતમાં 1.50 લાખ મહિલાઓ બની ‘લખપતિ દીદી’, 10 લાખ મહિલાઓને જોડવાનો સરકારનો ટાર્ગેટ
ગુજરાતમાં 1.50 લાખ મહિલાઓ બની ‘લખપતિ દીદી’, 10 લાખ મહિલાઓને જોડવાનો સરકારનો ટાર્ગેટ
રાજ્યના 26 તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓની સાગમટે બદલી, જુઓ યાદી
રાજ્યના 26 તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓની સાગમટે બદલી, જુઓ યાદી
Embed widget