શોધખોળ કરો

PM Kisan Samman Nidhi Yojna: આ તારીખ બાદ ખેડૂતોના ખાતામાં જમા થશે પીએમ કિસાન સમ્માન નિધિનો હપ્તો, સરકારનો છે આ પ્લાન

PM Kisan Samman Nidhi Yojna: હવે જે રિપોર્ટ સામે આવ્યો છે તે મુજબ કેન્દ્ર સરકાર 17 ઓક્ટોબર પછી ખેડૂતોના ખાતામાં યોજનાના 12મા હપ્તાના પૈસા આપવાનું શરૂ કરશે.

PM Kisan Samman Nidhi Yojna, 12th Instalment: PM કિસાન સન્માન નિધિનો 12મો હપ્તો તમામ ખેડૂતોના ખાતામાં પહોંચ્યો નથી. ખેડૂતો આ હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ખેડૂતોને આશા છે કે ટૂંક સમયમાં ખાતામાં હપ્તો આવી જશે. રિપોર્ટ અનુસાર 17 ઓક્ટોબર પછી ખેડૂતોના ખાતામાં 12મો હપ્તો આવવાની આશા છે. હપ્તા અંગે સરકારની આગામી યોજના શું છે? આના પર વાત કરીએ.

એવી પૂરી સંભાવના છે કે સરકાર દિવાળી પહેલા પીએમ કિસાન સન્માન નિધિનો 12મો હપ્તો બહાર પાડશે. જો કે, કોઈ નિશ્ચિત સમય આપવામાં આવ્યો નથી. હવે જે રિપોર્ટ સામે આવ્યો છે તે મુજબ કેન્દ્ર સરકાર 17 ઓક્ટોબર પછી ખેડૂતોના ખાતામાં યોજનાના 12મા હપ્તાના પૈસા આપવાનું શરૂ કરશે.

ગયા વર્ષે સમયસર આવ્યા હતા, આ વખતે મળ્યા નથી

વડાપ્રધાન કિસાન સન્માન નિધિનો છેલ્લો હપ્તો 9 ઓગસ્ટના રોજ આવ્યો હતો. આ વર્ષે સપ્ટેમ્બર વીતી ગયો, પરંતુ 12મો હપ્તો મળ્યો નથી. ખેડૂત પરેશાન છે. જો કે, સરકારી અધિકારીઓનું કહેવું છે કે સ્કીમમાં આવતી ગેરરીતિઓને ધ્યાનમાં રાખીને જ eKYC ફરજિયાત કરવામાં આવ્યું છે. ખેડૂતો હજુ પણ પીએમ કિસાન પોર્ટલની મુલાકાત લઈને ઈ-કેવાયસી કરાવી શકે છે. ઇકેવાયસી થયા પછી, સરકાર તેના સ્તરેથી ચકાસણી કરશે અને હપ્તો ફરીથી ખેડૂતના ખાતામાં પહોંચવાનું શરૂ કરશે. વેરિફિકેશનને કારણે હપ્તામાં થોડો વિલંબ થયો છે. જો કે આ માટે વેબસાઈટ પર જરૂરી ઔપચારિકતાઓ છે, તે પૂર્ણ કરવી પડશે.

પીએમ કિસાન સન્માન નિધિ યોજના શું છે?

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો હેતુ ગરીબ ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવાનો છે. કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલા ફોર્મેટમાં ખેડૂતની આવક, સંપત્તિ વગેરેની વિગતો ભરવામાં આવે છે. ખેડૂતના બેંક ખાતા અને અન્ય માહિતી કૃષિ વિભાગમાં આપવામાં આવે છે. વેરિફિકેશન પૂર્ણ થવા પર, ખેડૂતના ખાતામાં વર્ષમાં ત્રણ વખત (4 મહિનામાં એકવાર) 2 હજાર રૂપિયા આવે છે.

 પીએમ કિસાન યોજનામાં આ રીતે કરો KYC

  • PM કિસાન સન્માન નિધિ યોજનામાં KYC ની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે તમે પહેલા તેની સત્તાવાર વેબસાઇટ gov.in પર ક્લિક કરો.
  • અહીં તમે આ પોર્ટલના Home Page પર ક્લિક કરો.
  • અહીં તમારી સામે એક ટેબ ખુલશે જેમાં તમને આધારની માહિતી પૂછવામાં આવશે.
  • અહીં આધાર નંબર દાખલ કરો.
  • આ પછી તમે Searchદબાવો. અહીં તમારો આધાર લિંક મોબાઈલ નંબર દાખલ કરવાનો વિકલ્પ ખુલશે.
  • નંબર દાખલ કર્યા પછી, રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર 4 અંકનો OTP આવશે.
  • ત્યારબાદ આધાર ઓથેન્ટિકેશન માટે તમારા મોબાઈલ નંબર પર ફરીથી 6 અંકનો OTP આવશે.
  • આ OTP દાખલ કરો.
  • તે પછી સબમિટ બટન દબાવો.
  • eKYC  યોગ્ય રીતે કરવામાં આવે તે પછી, તમને એક સંદેશ મળશે કે ઇ-કેવાયસી યોગ્ય રીતે કરવામાં આવ્યું છે. બીજી તરફ, જો KYC પ્રક્રિયા પહેલાથી જ પૂર્ણ થઈ ગઈ હોય, તો eKYC is already done એવો મેસેજ આવશે.
  • જો ઇનવેલિડનો મેસેજ આવી રહ્યો હોય તો આવી સ્થિતિમાં તમારા આધારની કોઈપણ માહિતી ખોટી છે.
  • સૌપ્રથમ તેને આધાર કેન્દ્રમાં સુધારી લો અને તે પછી તમે ફરીથી આખી પ્રક્રિયા કરીને ઈ-કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરો.
  • ઈ-કેવાયસી કર્યા પછી, 2000 રૂપિયાનો હપ્તો તમારા ખાતામાં સરળતાથી ટ્રાન્સફર થઈ જશે.  
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Israel Hezbollah War: ઈરાને ઈઝરાયેલ પર કર્યો મોટો હુમલો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયાHun To Bolish | હું તો બોલીશ |  શિક્ષક કે રાક્ષસ?Hun To Bolish | હું તો બોલીશ | ખાડા ગણી લો અને ગરબા રમી લોBanasknatha News | બનાસકાંઠાના ચાર તાલુકા માટે સરકારની મોટી જાહેરાત, 1 હજાર 56 કરોડની પાઈપ લાઈન યોજનાને આપી મંજૂરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Tim Southee: ભારત આવતા અગાઉ ન્યૂઝીલેન્ડે બદલ્યો કેપ્ટન, શ્રીલંકા સામે હાર બાદ સાઉથીએ આપ્યું રાજીનામું
Tim Southee: ભારત આવતા અગાઉ ન્યૂઝીલેન્ડે બદલ્યો કેપ્ટન, શ્રીલંકા સામે હાર બાદ સાઉથીએ આપ્યું રાજીનામું
Embed widget