શોધખોળ કરો

ખેડૂતો જલદી કરી લે આ કામ, નહીંતર નહીં મળે કિસાન સમ્માન નિધિનો હપ્તો, જાણો શું થયો બદલાવ

કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. આ યોજનામાં થતી છેતરપિંડી રોકવા માટે સરકારે હવે રજીસ્ટ્રેશન માટે રેશન કાર્ડ ફરજિયાત બનાવ્યું છે

કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. આ યોજનામાં થતી છેતરપિંડી રોકવા માટે સરકારે હવે રજીસ્ટ્રેશન માટે રેશન કાર્ડ ફરજિયાત બનાવ્યું છે. એટલે કે રેશનકાર્ડ નંબરની નોંધણી બાદ જ પતિ કે પત્ની અથવા તે પરિવારના કોઈપણ એક સભ્યને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મળી શકશે.

યોજના માટે રેશનકાર્ડ ફરજિયાત બન્યું

સરકાર દ્વારા કરવામાં આવેલા મોટા ફેરફારો હેઠળ હવે આ યોજના માટે નવા રજીસ્ટ્રેશન પર રેશનકાર્ડ નંબર આપવો ફરજિયાત રહેશે. આ સિવાય દસ્તાવેજની પીડીએફ કોપી પણ ઓનલાઈન પોર્ટલ પર અપલોડ કરવાની રહેશે. જો તમે પીએમ કિસાન યોજના હેઠળ પ્રથમ વખત નોંધણી કરાવો છો, તો અરજદાર માટે રેશન કાર્ડ નંબર અપલોડ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. સરકાર દ્વારા કરવામાં આવેલા ફેરફારો હેઠળ હવે 7-12નો ઉતારો, આધાર કાર્ડ, બેંક પાસબુક અને ઘોષણાપત્રની હાર્ડ કોપી ફરજિયાત સબમિટ કરવી પડશે. જો તમે હજુ સુધી આ કામ નથી કર્યું તો આજે જ કરી લો. આમ કરવામાં નિષ્ફળતા તમારા હપ્તાની રકમ મેળવવામાં સમસ્યા થઈ શકે છે

PM કિસાન સન્માન નિધિ યોજના શું છે?

આ યોજના ખેડૂતો માટે સરકારની મહત્વકાંક્ષી નાણાકીય યોજનાઓમાંની એક છે. આ યોજના હેઠળ, એક વર્ષમાં ત્રણ હપ્તામાં કુલ 6000 રૂપિયા સીધા ખેડૂતને તેના ખાતામાં આપવામાં આવે છે. એટલે કે દરેક હપ્તામાં 2000 રૂપિયા આપવામાં આવે છે. આ યોજનાનો લાભ એવા નાના ખેડૂતોને આપવામાં આવે છે જેમની પાસે 2 હેક્ટર જમીન છે.

આ રીતે તમારી સ્થિતિ તપાસો

  • સૌથી પહેલા વેબસાઇટ pmkisan.gov.in પર જાવ
  • હવે 'ફાર્મર્સ કોર્નર' ના વિકલ્પ પર ક્લિક કરો.
  • પછી લાભાર્થી સ્ટેટસ પર ક્લિક કરો.
  • હવે તમારા રાજ્ય, જિલ્લો, ઉપ-જિલ્લો, બ્લોક અને ગામનું નામ દાખલ કરો.
  • પછી 'Get Report' વિકલ્પ પર ક્લિક કરવાથી સંપૂર્ણ સૂચિ ખુલશે.
  • ખેડૂત આ યાદીમાં તમે તમારા હપ્તાની વિગતો જોઈ શકો છો.

આ પણ વાંચો: PM Kisan Samman Nidhi Yojana: ધરતીપુત્રો આનંદો, કિસાન સમ્માન નિધિમાં હવે છ ના બદલે મળી શકે છે આઠ હજાર

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....
લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....
ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો
ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gandhinagar | રાજ્યમાં 1903 સ્ટાફનર્સની સીધી ભરતી કરાશે, 5 ઓક્ટોબર બાદ ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવશેHun To Bolish | હું તો બોલીશ | 'ન્યાય'ના મુદ્દે રાજનીતિ કેમ?Hun To Bolish | હું તો બોલીશ | વન અને ગામ સામ-સામે કેમ?Ahmedabad Crime | અમદાવાદના બોડકદેવમાં બદલો લેવા ફિલ્મી ઢબે વ્યક્તિને મોતને ઘાટ ઉતારાયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....
લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....
ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો
ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો
કેબિનેટે મરાઠી, પાલી, પ્રાકૃત, આસામી અને બંગાળી ભાષાઓને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવાની મંજૂરી આપી
કેબિનેટે મરાઠી, પાલી, પ્રાકૃત, આસામી અને બંગાળી ભાષાઓને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવાની મંજૂરી આપી
Maharashtra Elections: મહાયુતિમાં બેઠક વહેંચણી પર સમજૂતી થઈ ગઈ? જાણો, કોણ કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે છે
Maharashtra Elections: મહાયુતિમાં બેઠક વહેંચણી પર સમજૂતી થઈ ગઈ? જાણો, કોણ કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે છે
Exclusive: ઈઝરાયેલ સાથેના ભીષણ યુદ્ધ વચ્ચે ઈરાની રાજદૂતે કહ્યું- 'ઈઝરાયેલ કોઈ દેશ નથી, તે યુએસની...'
Exclusive: ઈઝરાયેલ સાથેના ભીષણ યુદ્ધ વચ્ચે ઈરાની રાજદૂતે કહ્યું- 'ઈઝરાયેલ કોઈ દેશ નથી, તે યુએસની...'
હરિયાણામાં કોંગ્રેસે આખી બાજી જ પલટી નાખી? ભાજપ માટે આ મુદ્દો જ ખતમ થઈ ગયો!
હરિયાણામાં કોંગ્રેસે આખી બાજી જ પલટી નાખી? ભાજપ માટે આ મુદ્દો જ ખતમ થઈ ગયો!
Embed widget