શોધખોળ કરો
નરોડા પાટીયા હત્યાકાંડ મામલે હાઈકોર્ટે 3 દોષિતોને 10 વર્ષની સજા ફટકારી
1/3

જો કે હાઇકોર્ટે આ અરજીઓ પણ સુનાવણી દરમ્યાન 20 એપ્રિલનાં રોજ આ ત્રણેય આરોપીઓને દોષી જાહેર કર્યા હતાં. ત્યારે હવે હાઈકોર્ટે ત્રણેય આરોપીઓને સજા ફટકારી છે. અન્ય 29 લોકોને મુક્ત કરી દીધાં હતાં. ખંડપીઠે આ દોષિઓની સજાનાં સમય પર આદેશ સુરક્ષિત રાખ્યો હતો.
2/3

અમદાવાદ: નરોડા પાટિયા હત્યાકાંડ મામલે હાઈકોર્ટે 3 આરોપીઓને સજા ફટકારી છે. હાઈકોર્ટે ઉમેશ ભરવાડ, રાજકુમાર ચોમાલ અને પરમેન્દ્ર જાધવને 10-10 વર્ષની સજા ફટકારી છે. મહત્વનુ છે કે, આ પહેલાં વર્ષ 2012નાં એક ચુકાદામાં 3 દોષીઓ- પી.જી રાજપૂત, રાજકુમાર ચૌમલ અને ઉમેશ ભરવાડ સહિત અન્ય 29 લોકોને પણ એસઆઇટીની વિશેષ કોર્ટે નિર્દોષ જાહેર કરી દીધાં હતાં.
Published at : 25 Jun 2018 03:21 PM (IST)
Tags :
Gujarat High CourtView More





















