શોધખોળ કરો
ભાજપે કોંગ્રેસમાંથી આવેલા કયા કયા ધારાસભ્યોને આપી ટિકીટ? જાણો
1/9

કોંગ્રેસમાંથી બળવો કરી ભાજપમાં જોડાયા હતા જેમાંથી બે ધારાસભ્યોને ભાજપે ટિકિટ આપી નથી. કોંગ્રેસમાંથી બળવો કરીને આવેલા ગોહિલ ભોળાભાઈ જસદણ સીટ પરથી જ્યારે છનાભાઈ ચૌધરી વાસદા બેઠક પરથી ચૂંટણી જીત્યા હતાં. ગઈ કાલે રાતે શંકરસિંહના દીકરા મહેન્દ્રસિંહ અમિત શાહને મળ્યા હતા, પરંતુ તેમને પણ ટિકીટ મળી નથી.
2/9

અમદાવાદઃ ભાજપ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને 182 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. ભાજપે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં આવેલા છ ધારાસભ્યનો ટિકિટ આપી છે, જ્યારે સાણંદની સીટ પર પૂર્વ ધારાસભ્ય કરમશી પટેલના પુત્રને ટિકીટ આપવામાં આવી છે.
Published at : 27 Nov 2017 12:57 PM (IST)
View More























