શોધખોળ કરો

ભેળસેળ કરનાર અમદાવાદનાં બે વેપારીઓને 6 મહિનાની સજા, જાણો મરચા અને ઘીમાં શેની કરતા હતા ભેળસેળ

1/2
કોર્પોરેશનના હેલ્થ વિભાગે 21 જૂન 2008ના રોજ ભીડભંજન બાપુનગર ખાતે આવેલ પ્રવીણ ડેરી ફાર્મમાંથી ઘીનું સેમ્પલ લીધુ હતુ. જેની લેબમાં ચકાસણી કરતા તેમાં તલના તેલની હાજરી મળી આવી હતી. જેથી ડેરીના માલિક અનિલ શંકરભાઇ પટેલ સામે કેસ કરવામાં આવ્યો હતો. જ્યારે 21 સપ્ટે.2007ના રોજ કાલુપુરના ત્રિકમદાસ બ્રધર્સ સ્ટોરમાંથી મરચાના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેની લેબમાં ચકાસણી કરતા તેમાં ભેજ અને કચરાનું પ્રમાણ મળી આવ્યું હતું. ઉપરાંત નોન પરમિટેડ કલરની હાજરી પણ મળી આવી હતી. ત્યારે બન્ને કેસમાં કોર્પોરેશન તરફે સ્પે. એડવોકેટ મનોજ ખંધારે પુરતા સાક્ષી તપાસી અને દસ્તાવેજી પુરાવા રજૂ કરતા જણાવ્યું હતું કે, ભેળસેળ યુક્ત ઘી ખાવાથી પેટના અસાધ્ય રોગ થવાનો ખતરો છે, જ્યારે ભેળસેળીયું મરચું ખાવાથી અલસરથી લઇ કેન્સર સુધીના રોગ થવાની શક્યતાઓ નકારી શકાય નહીં. ત્યારે સમાજમાં દાખલો બેસે અને આવા લોકો પર લગામ લગાવી શકાય તે માટે સજા થવી જ જોઇએ.
કોર્પોરેશનના હેલ્થ વિભાગે 21 જૂન 2008ના રોજ ભીડભંજન બાપુનગર ખાતે આવેલ પ્રવીણ ડેરી ફાર્મમાંથી ઘીનું સેમ્પલ લીધુ હતુ. જેની લેબમાં ચકાસણી કરતા તેમાં તલના તેલની હાજરી મળી આવી હતી. જેથી ડેરીના માલિક અનિલ શંકરભાઇ પટેલ સામે કેસ કરવામાં આવ્યો હતો. જ્યારે 21 સપ્ટે.2007ના રોજ કાલુપુરના ત્રિકમદાસ બ્રધર્સ સ્ટોરમાંથી મરચાના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેની લેબમાં ચકાસણી કરતા તેમાં ભેજ અને કચરાનું પ્રમાણ મળી આવ્યું હતું. ઉપરાંત નોન પરમિટેડ કલરની હાજરી પણ મળી આવી હતી. ત્યારે બન્ને કેસમાં કોર્પોરેશન તરફે સ્પે. એડવોકેટ મનોજ ખંધારે પુરતા સાક્ષી તપાસી અને દસ્તાવેજી પુરાવા રજૂ કરતા જણાવ્યું હતું કે, ભેળસેળ યુક્ત ઘી ખાવાથી પેટના અસાધ્ય રોગ થવાનો ખતરો છે, જ્યારે ભેળસેળીયું મરચું ખાવાથી અલસરથી લઇ કેન્સર સુધીના રોગ થવાની શક્યતાઓ નકારી શકાય નહીં. ત્યારે સમાજમાં દાખલો બેસે અને આવા લોકો પર લગામ લગાવી શકાય તે માટે સજા થવી જ જોઇએ.
2/2
અમદાવાદઃ મરચામાં કચરો અને ઘીની અંદર તલના તેલની ભેળસેળ કરનાર બે વેપારીઓને એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એસ.એમ.કાનાબારે 6 મહિનાની સજા અને દસ હજાર દંડ ફટકાર્યો છે. આ સાથે જ કોર્ટે નોંધ્યું હતું કે, ભેળસેળ યુક્ત પદાર્થને લીધે રોગ થવાનો ખતરો છે અને આરોપીઓ સામે કેસ પુરવાર થાય તેટલા પુરાવા છે ત્યારે દયા ન દાખવી શકાય.
અમદાવાદઃ મરચામાં કચરો અને ઘીની અંદર તલના તેલની ભેળસેળ કરનાર બે વેપારીઓને એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એસ.એમ.કાનાબારે 6 મહિનાની સજા અને દસ હજાર દંડ ફટકાર્યો છે. આ સાથે જ કોર્ટે નોંધ્યું હતું કે, ભેળસેળ યુક્ત પદાર્થને લીધે રોગ થવાનો ખતરો છે અને આરોપીઓ સામે કેસ પુરવાર થાય તેટલા પુરાવા છે ત્યારે દયા ન દાખવી શકાય.
View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ, અનેક જગ્યાએ વૃક્ષ ધરાશાયી
અમદાવાદમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ, અનેક જગ્યાએ વૃક્ષ ધરાશાયી
અમદાવાદમાં ઘાતકી હત્યાથી ખળભળાટ, દીકરીના લવ મેરેજની બબાલમાં પિતાની થઈ હત્યા, લોખંડની પાઇપના 36 ફટકા માર્યા
અમદાવાદમાં ઘાતકી હત્યાથી ખળભળાટ, દીકરીના લવ મેરેજની બબાલમાં પિતાની થઈ હત્યા, લોખંડની પાઇપના 36 ફટકા માર્યા
અમદાવાદમાં 34 વર્ષ જૂની હત્યાનો ઉકેલાયો ભેદ, પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી દાટી હતી લાશ
અમદાવાદમાં 34 વર્ષ જૂની હત્યાનો ઉકેલાયો ભેદ, પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી દાટી હતી લાશ
Ahmedabad AMC Polls: અમદાવાદ મનપામાં ઓવૈસીની પાર્ટીનો સફાયો, 160 બેઠકો પર ભાજપની જીત, જાણો કોંગ્રેસને કેટલી બેઠક મળી?
અમદાવાદ મનપામાં ઓવૈસીની પાર્ટીનો સફાયો, 160 બેઠકો પર ભાજપની જીત, જાણો કોંગ્રેસને કેટલી બેઠક મળી?

વિડિઓઝ

GSEB SSC Result 2026 : આવતી કાલે ધોરણ-10નું પરિણામ જાહેર થશે, કઈ રીતે જોઇ શકાશે પરિણામ?
Saurashtra Unseasonal Rains : સૌરાષ્ટ્રમાં આજે ક્યાં ક્યાં પડ્યો કમોસમી વરસાદ?
Hun To Bolish : હું તો બોલીશ : કોણ બનશે મેયર?
Hun To Bolish : હું તો બોલીશ : 'દેવા'વાળી ખુરશી
Hun To Bolish : હું તો બોલીશ : CMની સાહેબોને સલાહ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ, અનેક જગ્યાએ વૃક્ષ ધરાશાયી
અમદાવાદમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ, અનેક જગ્યાએ વૃક્ષ ધરાશાયી
તમિલનાડુમાં કોંગ્રેસના ટેકાથી સરકાર બનશે? કોંગ્રેસના ધારાસભ્યોની અચાકન જ રાત્રે ઇમરજન્સી બેઠક બોલાવી
તમિલનાડુમાં કોંગ્રેસના ટેકાથી સરકાર બનશે? કોંગ્રેસના ધારાસભ્યોની અચાકન જ રાત્રે ઇમરજન્સી બેઠક બોલાવી
બંગાળમાં ભાજપની ઐતિહાસિક જીત પર અમેરિકાની પ્રતિક્રિયા, ટ્રમ્પે પીએમ મોદીને ફોન કરી શું કહ્યું? વાંચો અહેવાલ
બંગાળમાં ભાજપની ઐતિહાસિક જીત પર અમેરિકાની પ્રતિક્રિયા, ટ્રમ્પે પીએમ મોદીને ફોન કરી શું કહ્યું? વાંચો અહેવાલ
ગુજરાતમાં આ જિલ્લાઓમાં આજે વરસાદને ધબધબાટી બોલાવી, કેરી અને ઉનાળુ પાકને નુકસાન! ખેડૂતો ચિંતામાં
ગુજરાતમાં આ જિલ્લાઓમાં આજે વરસાદને ધબધબાટી બોલાવી, કેરી અને ઉનાળુ પાકને નુકસાન! ખેડૂતો ચિંતામાં
ધોરણ 10 બોર્ડનું પરિણામ આવતીકાલે સવારે 8 વાગ્યે થશે જાહેર: વેબસાઈટ અને WhatsApp પર જાણી શકાશે રિઝલ્ટ
ધોરણ 10 બોર્ડનું પરિણામ આવતીકાલે સવારે 8 વાગ્યે થશે જાહેર: વેબસાઈટ અને WhatsApp પર જાણી શકાશે રિઝલ્ટ
SBI ગ્રાહકો સાવધાન! સતત 4 દિવસ બેંકનું કામકાજ બંધ રહેશે, હડતાળનું એલાન; જાણો કઈ તારીખે સેવાઓ ખોરવાશે
SBI ગ્રાહકો સાવધાન! સતત 4 દિવસ બેંકનું કામકાજ બંધ રહેશે, હડતાળનું એલાન; જાણો કઈ તારીખે સેવાઓ ખોરવાશે
IPL 2026: ચેન્નઈની દિલ્હી સામે 8 વિકેટે શાનદાર જીત, સંજુ સેમસન ઐતિહાસિક સદી ચૂક્યો
IPL 2026: ચેન્નઈની દિલ્હી સામે 8 વિકેટે શાનદાર જીત, સંજુ સેમસન ઐતિહાસિક સદી ચૂક્યો
Gir Somnath Rain: ગીર સોમનાથના વાતાવરણમાં આવ્યો પલટો, તુલસીશ્યામમાં ખાબક્યો વરસાદ
Gir Somnath Rain: ગીર સોમનાથના વાતાવરણમાં આવ્યો પલટો, તુલસીશ્યામમાં ખાબક્યો વરસાદ
Embed widget