શોધખોળ કરો
ગુજરાત સરકારે માલધારી સમાજ માટે લીધો બહુ મોટો નિર્ણય, જાણો ટોકન ભાવે ક્યાં ફાળવાશે જમીન
1/7

ગોપાલક વિકાસ નિગમે 2002-03 થી 2017-18ના વર્ષ સુધીમાં માલધારી સમાજના 6377 લાભાર્થી સહિત 7340 લાભાર્થીઓને કુલ 43.65 કરોડની સહાય ધિરાણ આપી છે તેની સફળતા તેમણે વર્ણવી હતી.
2/7

સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રી ઇશ્વરભાઇ પરમારે કહ્યું હતું કે, રાજ્ય સરકારના 9 કરોડ તેમજ રાષ્ટ્રિય નિગમના 8 કરોડ મળી કુલ 17 કરોડનું ધિરાણ મંજૂર કરવામાં આવેલું છે.
Published at : 25 Apr 2018 10:00 AM (IST)
View More





















