શોધખોળ કરો

ગુજરાત સરકારે માલધારી સમાજ માટે લીધો બહુ મોટો નિર્ણય, જાણો ટોકન ભાવે ક્યાં ફાળવાશે જમીન

1/7
ગોપાલક વિકાસ નિગમે 2002-03 થી 2017-18ના વર્ષ સુધીમાં માલધારી સમાજના 6377 લાભાર્થી સહિત 7340 લાભાર્થીઓને કુલ 43.65 કરોડની સહાય ધિરાણ આપી છે તેની સફળતા તેમણે વર્ણવી હતી.
ગોપાલક વિકાસ નિગમે 2002-03 થી 2017-18ના વર્ષ સુધીમાં માલધારી સમાજના 6377 લાભાર્થી સહિત 7340 લાભાર્થીઓને કુલ 43.65 કરોડની સહાય ધિરાણ આપી છે તેની સફળતા તેમણે વર્ણવી હતી.
2/7
સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રી ઇશ્વરભાઇ પરમારે કહ્યું હતું કે, રાજ્ય સરકારના 9 કરોડ તેમજ રાષ્ટ્રિય નિગમના 8 કરોડ મળી કુલ 17 કરોડનું ધિરાણ મંજૂર કરવામાં આવેલું છે.
સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રી ઇશ્વરભાઇ પરમારે કહ્યું હતું કે, રાજ્ય સરકારના 9 કરોડ તેમજ રાષ્ટ્રિય નિગમના 8 કરોડ મળી કુલ 17 કરોડનું ધિરાણ મંજૂર કરવામાં આવેલું છે.
3/7
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, માલધારી વસાહતોમાં પશુઓ માટેના શેડ-પાણીની વ્યવસ્થા, વીજળી તેમજ માલધારીઓને રહેવા નાના રહેઠાણ જેવી માળખાકીય સવલતો માટે પણ રાજ્ય સરકાર મદદ કરશે. મુખ્યમંત્રીએ બહુધા પશુપાલન-દૂધ ઉત્પાદન વ્યવસાયમાં સંકળાયેલા માલધારી-રબારી- ભરવાડ સમાજના યુવાનો-માતા- બહેનોને પશુઉછેરની અદ્યતન સુવિધા આપી સ્વરોજગાર તરફ પ્રેરિત કરવા પશુ ફાર્મની સ્થાપના માટે રાજ્ય સરકારની સહાયની ભૂમિકા આપી હતી.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, માલધારી વસાહતોમાં પશુઓ માટેના શેડ-પાણીની વ્યવસ્થા, વીજળી તેમજ માલધારીઓને રહેવા નાના રહેઠાણ જેવી માળખાકીય સવલતો માટે પણ રાજ્ય સરકાર મદદ કરશે. મુખ્યમંત્રીએ બહુધા પશુપાલન-દૂધ ઉત્પાદન વ્યવસાયમાં સંકળાયેલા માલધારી-રબારી- ભરવાડ સમાજના યુવાનો-માતા- બહેનોને પશુઉછેરની અદ્યતન સુવિધા આપી સ્વરોજગાર તરફ પ્રેરિત કરવા પશુ ફાર્મની સ્થાપના માટે રાજ્ય સરકારની સહાયની ભૂમિકા આપી હતી.
4/7
મુખ્યમંત્રીએ આગામી ચોમાસા પહેલાં રાજ્યમાં 1 થી 31 મે દરમિયાન સુજલામ સુફલામ જળસંચય અભિયાનમાં તળાવો ઊંડા કરવા, નહેરો-નદીઓની સફાઈ, નદી કિનારે વૃક્ષારોપણ જેવા કામો મોટા પાયે ઉપાડવામાં આવશે તેમ જણાવ્યું હતું.
મુખ્યમંત્રીએ આગામી ચોમાસા પહેલાં રાજ્યમાં 1 થી 31 મે દરમિયાન સુજલામ સુફલામ જળસંચય અભિયાનમાં તળાવો ઊંડા કરવા, નહેરો-નદીઓની સફાઈ, નદી કિનારે વૃક્ષારોપણ જેવા કામો મોટા પાયે ઉપાડવામાં આવશે તેમ જણાવ્યું હતું.
5/7
વધુમાં વિજય રૂપાણીએ કહ્યું હતં કે, આવાં એક ફાર્મ દીઠ 3 લાખ રૂપિયા સુધીની સહાય અપાશે, તેમજ કુલ 5,000 પશુ ફાર્મની સ્થાપનાના લક્ષ્યાંક સાથે આ વર્ષના બજેટમાં રૂપિયા 140 કરોડનું પ્રાવધાન કર્યુ છે. રૂપાણીએ પશુપાલકોને પાણીના અભાવે પોતાના પશુધન સાથે કયાંય હિજરત કરવી ન પડે તે હેતુસર રાજ્ય સરકારે પાણીનું અસરકારક વ્યવસ્થાપન કર્યુ છે તેમ કહ્યું હતું.
વધુમાં વિજય રૂપાણીએ કહ્યું હતં કે, આવાં એક ફાર્મ દીઠ 3 લાખ રૂપિયા સુધીની સહાય અપાશે, તેમજ કુલ 5,000 પશુ ફાર્મની સ્થાપનાના લક્ષ્યાંક સાથે આ વર્ષના બજેટમાં રૂપિયા 140 કરોડનું પ્રાવધાન કર્યુ છે. રૂપાણીએ પશુપાલકોને પાણીના અભાવે પોતાના પશુધન સાથે કયાંય હિજરત કરવી ન પડે તે હેતુસર રાજ્ય સરકારે પાણીનું અસરકારક વ્યવસ્થાપન કર્યુ છે તેમ કહ્યું હતું.
6/7
ગુજરાતના 8 મહાનગરોમાં વર્ષોથી પોતાના ઢોર-ઢાંખર પશુઓ સાથે વસવાટ કરતાં માલધારી સમાજના લોકો માટે મહાનગરથી 15-20 કિ.મી. દૂર માલધારી વસાહતોના નિર્માણ માટે મહાપાલિકાઓને રાજ્ય સરકાર ટોકન દરે જમીન ફાળવશે.
ગુજરાતના 8 મહાનગરોમાં વર્ષોથી પોતાના ઢોર-ઢાંખર પશુઓ સાથે વસવાટ કરતાં માલધારી સમાજના લોકો માટે મહાનગરથી 15-20 કિ.મી. દૂર માલધારી વસાહતોના નિર્માણ માટે મહાપાલિકાઓને રાજ્ય સરકાર ટોકન દરે જમીન ફાળવશે.
7/7
ગાંધીનગર: ગુજરાત સરકારે માલધારી સમાજ માટે બહુ મોટો નિર્ણય લીધો છે જેમાં ગાંધીનગરમાં ગુજરાત ગોપાલક વિકાસ નિગમના ઉપક્રમે માલધારી, રબારી-ભરવાડ કોમના 513 જેટલા લાભાર્થીઓને પશુસહાય સહિત વિવિધ યોજનાઓ અન્વયે રૂપિયા 6 કરોડ 77 લાખના ધિરાણ- સહાય ચેક મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો.
ગાંધીનગર: ગુજરાત સરકારે માલધારી સમાજ માટે બહુ મોટો નિર્ણય લીધો છે જેમાં ગાંધીનગરમાં ગુજરાત ગોપાલક વિકાસ નિગમના ઉપક્રમે માલધારી, રબારી-ભરવાડ કોમના 513 જેટલા લાભાર્થીઓને પશુસહાય સહિત વિવિધ યોજનાઓ અન્વયે રૂપિયા 6 કરોડ 77 લાખના ધિરાણ- સહાય ચેક મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો.
View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અણબનાવના સમાચાર વચ્ચે ખોડલધામ ખાતે એકબીજાના ગળે મળ્યા નરેશ પટેલ અને જયેશ રાદડીયા
અણબનાવના સમાચાર વચ્ચે ખોડલધામ ખાતે એકબીજાના ગળે મળ્યા નરેશ પટેલ અને જયેશ રાદડીયા
Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર
Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર
Surendranagar: ધ્રાંગધ્રામાં યુવકની કરપીણ હત્યા, અજાણ્યા શખ્સો ઉપરાછાપરી છરીના ઘા મારી ફરાર
Surendranagar: ધ્રાંગધ્રામાં યુવકની કરપીણ હત્યા, અજાણ્યા શખ્સો ઉપરાછાપરી છરીના ઘા મારી ફરાર
સસ્તી ટિકિટ અને ફ્રી સીટ અપગ્રેડ પણ... ઇન્ડિગો સંકટ વચ્ચે એર ઇન્ડિયાએ મુસાફરોને રાહત આપવા લીધો મોટો નિર્ણય
સસ્તી ટિકિટ અને ફ્રી સીટ અપગ્રેડ પણ... ઇન્ડિગો સંકટ વચ્ચે એર ઇન્ડિયાએ મુસાફરોને રાહત આપવા લીધો મોટો નિર્ણય

વિડિઓઝ

Goa night club fire: ગોવાની નાઈટ ક્લબમાં અગ્નિકાંડમાં 25નાં મોત, PM મોદીએ વ્યક્ત કર્યુ દુઃખ
Anandiben Patel : યુનિ.ની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો, આંગણવાડીને પોતાના મકાનો નથી
Arvind Kejriwal : જૂતા ફેંક રાજનીતિ વચ્ચે અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : તોડબાજો સામે કર્મચારીઓનો જંગ
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીના બ્રિજ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અણબનાવના સમાચાર વચ્ચે ખોડલધામ ખાતે એકબીજાના ગળે મળ્યા નરેશ પટેલ અને જયેશ રાદડીયા
અણબનાવના સમાચાર વચ્ચે ખોડલધામ ખાતે એકબીજાના ગળે મળ્યા નરેશ પટેલ અને જયેશ રાદડીયા
Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર
Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર
Surendranagar: ધ્રાંગધ્રામાં યુવકની કરપીણ હત્યા, અજાણ્યા શખ્સો ઉપરાછાપરી છરીના ઘા મારી ફરાર
Surendranagar: ધ્રાંગધ્રામાં યુવકની કરપીણ હત્યા, અજાણ્યા શખ્સો ઉપરાછાપરી છરીના ઘા મારી ફરાર
સસ્તી ટિકિટ અને ફ્રી સીટ અપગ્રેડ પણ... ઇન્ડિગો સંકટ વચ્ચે એર ઇન્ડિયાએ મુસાફરોને રાહત આપવા લીધો મોટો નિર્ણય
સસ્તી ટિકિટ અને ફ્રી સીટ અપગ્રેડ પણ... ઇન્ડિગો સંકટ વચ્ચે એર ઇન્ડિયાએ મુસાફરોને રાહત આપવા લીધો મોટો નિર્ણય
Goa Cylinder Blast: ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ
Goa Cylinder Blast: ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ
Low Calorie Snacks: મગફળી કે મખાના... વજન ઘટાડવા માટે કયો નાસ્તો છે શ્રેષ્ઠ?
Low Calorie Snacks: મગફળી કે મખાના... વજન ઘટાડવા માટે કયો નાસ્તો છે શ્રેષ્ઠ?
"જો 24 કલાકની અંદર જવાબ નહીં મળે તો..."Indigo સામે કાર્યવાહી કરશે સરકાર? CEO ને કારણ બતાવો નોટિસ જારી
વિરાટ કોહલીએ સચિન તેંડુલકરને પાછળ છોડી બનાવ્યો વિશ્વ રેકોર્ડ, લખ્યો નવો ઈતિહાસ
વિરાટ કોહલીએ સચિન તેંડુલકરને પાછળ છોડી બનાવ્યો વિશ્વ રેકોર્ડ, લખ્યો નવો ઈતિહાસ
Embed widget