શોધખોળ કરો

ગુજરાત સરકારે માલધારી સમાજ માટે લીધો બહુ મોટો નિર્ણય, જાણો ટોકન ભાવે ક્યાં ફાળવાશે જમીન

1/7
ગોપાલક વિકાસ નિગમે 2002-03 થી 2017-18ના વર્ષ સુધીમાં માલધારી સમાજના 6377 લાભાર્થી સહિત 7340 લાભાર્થીઓને કુલ 43.65 કરોડની સહાય ધિરાણ આપી છે તેની સફળતા તેમણે વર્ણવી હતી.
ગોપાલક વિકાસ નિગમે 2002-03 થી 2017-18ના વર્ષ સુધીમાં માલધારી સમાજના 6377 લાભાર્થી સહિત 7340 લાભાર્થીઓને કુલ 43.65 કરોડની સહાય ધિરાણ આપી છે તેની સફળતા તેમણે વર્ણવી હતી.
2/7
સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રી ઇશ્વરભાઇ પરમારે કહ્યું હતું કે, રાજ્ય સરકારના 9 કરોડ તેમજ રાષ્ટ્રિય નિગમના 8 કરોડ મળી કુલ 17 કરોડનું ધિરાણ મંજૂર કરવામાં આવેલું છે.
સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રી ઇશ્વરભાઇ પરમારે કહ્યું હતું કે, રાજ્ય સરકારના 9 કરોડ તેમજ રાષ્ટ્રિય નિગમના 8 કરોડ મળી કુલ 17 કરોડનું ધિરાણ મંજૂર કરવામાં આવેલું છે.
3/7
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, માલધારી વસાહતોમાં પશુઓ માટેના શેડ-પાણીની વ્યવસ્થા, વીજળી તેમજ માલધારીઓને રહેવા નાના રહેઠાણ જેવી માળખાકીય સવલતો માટે પણ રાજ્ય સરકાર મદદ કરશે. મુખ્યમંત્રીએ બહુધા પશુપાલન-દૂધ ઉત્પાદન વ્યવસાયમાં સંકળાયેલા માલધારી-રબારી- ભરવાડ સમાજના યુવાનો-માતા- બહેનોને પશુઉછેરની અદ્યતન સુવિધા આપી સ્વરોજગાર તરફ પ્રેરિત કરવા પશુ ફાર્મની સ્થાપના માટે રાજ્ય સરકારની સહાયની ભૂમિકા આપી હતી.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, માલધારી વસાહતોમાં પશુઓ માટેના શેડ-પાણીની વ્યવસ્થા, વીજળી તેમજ માલધારીઓને રહેવા નાના રહેઠાણ જેવી માળખાકીય સવલતો માટે પણ રાજ્ય સરકાર મદદ કરશે. મુખ્યમંત્રીએ બહુધા પશુપાલન-દૂધ ઉત્પાદન વ્યવસાયમાં સંકળાયેલા માલધારી-રબારી- ભરવાડ સમાજના યુવાનો-માતા- બહેનોને પશુઉછેરની અદ્યતન સુવિધા આપી સ્વરોજગાર તરફ પ્રેરિત કરવા પશુ ફાર્મની સ્થાપના માટે રાજ્ય સરકારની સહાયની ભૂમિકા આપી હતી.
4/7
મુખ્યમંત્રીએ આગામી ચોમાસા પહેલાં રાજ્યમાં 1 થી 31 મે દરમિયાન સુજલામ સુફલામ જળસંચય અભિયાનમાં તળાવો ઊંડા કરવા, નહેરો-નદીઓની સફાઈ, નદી કિનારે વૃક્ષારોપણ જેવા કામો મોટા પાયે ઉપાડવામાં આવશે તેમ જણાવ્યું હતું.
મુખ્યમંત્રીએ આગામી ચોમાસા પહેલાં રાજ્યમાં 1 થી 31 મે દરમિયાન સુજલામ સુફલામ જળસંચય અભિયાનમાં તળાવો ઊંડા કરવા, નહેરો-નદીઓની સફાઈ, નદી કિનારે વૃક્ષારોપણ જેવા કામો મોટા પાયે ઉપાડવામાં આવશે તેમ જણાવ્યું હતું.
5/7
વધુમાં વિજય રૂપાણીએ કહ્યું હતં કે, આવાં એક ફાર્મ દીઠ 3 લાખ રૂપિયા સુધીની સહાય અપાશે, તેમજ કુલ 5,000 પશુ ફાર્મની સ્થાપનાના લક્ષ્યાંક સાથે આ વર્ષના બજેટમાં રૂપિયા 140 કરોડનું પ્રાવધાન કર્યુ છે. રૂપાણીએ પશુપાલકોને પાણીના અભાવે પોતાના પશુધન સાથે કયાંય હિજરત કરવી ન પડે તે હેતુસર રાજ્ય સરકારે પાણીનું અસરકારક વ્યવસ્થાપન કર્યુ છે તેમ કહ્યું હતું.
વધુમાં વિજય રૂપાણીએ કહ્યું હતં કે, આવાં એક ફાર્મ દીઠ 3 લાખ રૂપિયા સુધીની સહાય અપાશે, તેમજ કુલ 5,000 પશુ ફાર્મની સ્થાપનાના લક્ષ્યાંક સાથે આ વર્ષના બજેટમાં રૂપિયા 140 કરોડનું પ્રાવધાન કર્યુ છે. રૂપાણીએ પશુપાલકોને પાણીના અભાવે પોતાના પશુધન સાથે કયાંય હિજરત કરવી ન પડે તે હેતુસર રાજ્ય સરકારે પાણીનું અસરકારક વ્યવસ્થાપન કર્યુ છે તેમ કહ્યું હતું.
6/7
ગુજરાતના 8 મહાનગરોમાં વર્ષોથી પોતાના ઢોર-ઢાંખર પશુઓ સાથે વસવાટ કરતાં માલધારી સમાજના લોકો માટે મહાનગરથી 15-20 કિ.મી. દૂર માલધારી વસાહતોના નિર્માણ માટે મહાપાલિકાઓને રાજ્ય સરકાર ટોકન દરે જમીન ફાળવશે.
ગુજરાતના 8 મહાનગરોમાં વર્ષોથી પોતાના ઢોર-ઢાંખર પશુઓ સાથે વસવાટ કરતાં માલધારી સમાજના લોકો માટે મહાનગરથી 15-20 કિ.મી. દૂર માલધારી વસાહતોના નિર્માણ માટે મહાપાલિકાઓને રાજ્ય સરકાર ટોકન દરે જમીન ફાળવશે.
7/7
ગાંધીનગર: ગુજરાત સરકારે માલધારી સમાજ માટે બહુ મોટો નિર્ણય લીધો છે જેમાં ગાંધીનગરમાં ગુજરાત ગોપાલક વિકાસ નિગમના ઉપક્રમે માલધારી, રબારી-ભરવાડ કોમના 513 જેટલા લાભાર્થીઓને પશુસહાય સહિત વિવિધ યોજનાઓ અન્વયે રૂપિયા 6 કરોડ 77 લાખના ધિરાણ- સહાય ચેક મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો.
ગાંધીનગર: ગુજરાત સરકારે માલધારી સમાજ માટે બહુ મોટો નિર્ણય લીધો છે જેમાં ગાંધીનગરમાં ગુજરાત ગોપાલક વિકાસ નિગમના ઉપક્રમે માલધારી, રબારી-ભરવાડ કોમના 513 જેટલા લાભાર્થીઓને પશુસહાય સહિત વિવિધ યોજનાઓ અન્વયે રૂપિયા 6 કરોડ 77 લાખના ધિરાણ- સહાય ચેક મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: ગુજરાતના આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Accident: રખડતાં ઢોરના કારણે દ્રારકા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, બે માસૂમ બાળકો સહિત 5નાં મોત
Accident: રખડતાં ઢોરના કારણે દ્રારકા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, બે માસૂમ બાળકો સહિત 5નાં મોત
Nepal Flood: ભારે વરસાદ બાદ નેપાળમાં પૂર અને ભૂસ્ખલનથી 112ના મોત,બિહારમાં એલર્ટ જારી
Nepal Flood: ભારે વરસાદ બાદ નેપાળમાં પૂર અને ભૂસ્ખલનથી 112ના મોત,બિહારમાં એલર્ટ જારી
IIFA Awards 2024: શાહરૂખ ખાનને 'જવાન' માટે મળ્યો શ્રેષ્ઠ અભિનેતાનો ખિતાબ,'એનિમલ' 5 એવોર્ડથી સન્માનિત, જુઓ યાદી
IIFA Awards 2024: શાહરૂખ ખાનને 'જવાન' માટે મળ્યો શ્રેષ્ઠ અભિનેતાનો ખિતાબ,'એનિમલ' 5 એવોર્ડથી સન્માનિત, જુઓ યાદી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Fire In Travel| અમદાવાદ-મુંબઈ એક્સ્પ્રેસ વે પર ભડભડ કરતી સળગી ગઈ ખાનગી ટ્રાવેલ્સDwarka Accident | દ્વારકામાં બારડિયા નજીક ટ્રાવેલ્સ અને બે કાર વચ્ચે ગમખ્વાર અક્સમાત, 7 લોકોના મોતની આશંકા, 15 લોકો ઈજાગ્રસ્તHun To Bolish | હું તો બોલીશ | આખી રાત વાગશે ઢોલ!Hun To Bolish | હું તો બોલીશ | યાત્રાધામમાં સાફ-સફાઈ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: ગુજરાતના આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Accident: રખડતાં ઢોરના કારણે દ્રારકા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, બે માસૂમ બાળકો સહિત 5નાં મોત
Accident: રખડતાં ઢોરના કારણે દ્રારકા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, બે માસૂમ બાળકો સહિત 5નાં મોત
Nepal Flood: ભારે વરસાદ બાદ નેપાળમાં પૂર અને ભૂસ્ખલનથી 112ના મોત,બિહારમાં એલર્ટ જારી
Nepal Flood: ભારે વરસાદ બાદ નેપાળમાં પૂર અને ભૂસ્ખલનથી 112ના મોત,બિહારમાં એલર્ટ જારી
IIFA Awards 2024: શાહરૂખ ખાનને 'જવાન' માટે મળ્યો શ્રેષ્ઠ અભિનેતાનો ખિતાબ,'એનિમલ' 5 એવોર્ડથી સન્માનિત, જુઓ યાદી
IIFA Awards 2024: શાહરૂખ ખાનને 'જવાન' માટે મળ્યો શ્રેષ્ઠ અભિનેતાનો ખિતાબ,'એનિમલ' 5 એવોર્ડથી સન્માનિત, જુઓ યાદી
Financial Rules: 1 ઓક્ટોબરથી થવા જઈ રહ્યા છે 10 મોટા ફેરફાર,તહેવારોની સિઝનમાં તમારા બજેટ પર કરશે અસર
Financial Rules: 1 ઓક્ટોબરથી થવા જઈ રહ્યા છે 10 મોટા ફેરફાર,તહેવારોની સિઝનમાં તમારા બજેટ પર કરશે અસર
BCCIએ IPL 2025માં રિટેન્શનના નિયમોને આપી મંજૂરી, આ વખતે જોવા મળશે 8 મોટા ફેરફાર
BCCIએ IPL 2025માં રિટેન્શનના નિયમોને આપી મંજૂરી, આ વખતે જોવા મળશે 8 મોટા ફેરફાર
General Knowledge: એલિયન્સ સાથે જોડાયેલી આ ત્રણ ઘટનાઓને દુનિયા ક્યારેય નહીં ભૂલી શકે,એકમાં તો થયું હતું અપહરણ
General Knowledge: એલિયન્સ સાથે જોડાયેલી આ ત્રણ ઘટનાઓને દુનિયા ક્યારેય નહીં ભૂલી શકે,એકમાં તો થયું હતું અપહરણ
Online Shopping: જો તમે પણ દિવાળી સેલમાં ઓનલાઈન શોપિંગ કરી રહ્યા છો તો સાવધાન! બની શકો છો આ કૌભાંડનો શિકાર
Online Shopping: જો તમે પણ દિવાળી સેલમાં ઓનલાઈન શોપિંગ કરી રહ્યા છો તો સાવધાન! બની શકો છો આ કૌભાંડનો શિકાર
Embed widget