શોધખોળ કરો
બાપુના રવાડે ચડીને ક્રોસ વોટિંગ કરનારા ધારાસભ્યો ના ઘરના રહ્યા ના ઘાટના, ભાજપે કઈ રીતે કરી નાંખ્યો તેમનો દાવ ? જાણે હવે તેમનું શું થશે ?
1/7

કોંગ્રેસના બેંગલોર ગયેલા ધારાસભ્યો પૈકી સાણંદના ધારાસભ્ય કરમશી મકવાણાએ ક્રોસ વોટિંગ કર્યું હતું. આ ઉપરાંત શંકરસિંહ વાઘેલા, મહેન્દ્રસિંહ વાઘેલા, રાધવજી પટેલ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, અમિત ચૌધરી, સી.કે. રાઉલજી અને ભોળાભાઈ ગોહિલ એ 7 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કરીને ભાજપના બળવંતસિંહ રાજપૂતને મત આપ્યો હતો.
2/7

સાથે સાથે ભાજપે શંકરસિંહ વાઘેલાનો પણ દાવ કરી નાંખ્યો. ભાજપે એક સાથે શંકરસિંહ વાઘેલા જૂથના તમામ ધારાસભ્યોને નવરા કરી નાંખ્યા છે. વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ પણ ચૂંટણી ના લડી શકે તે સ્થિતીમાં તેમને લાવીને મૂકી દીધા છે. આ રીતે ભાજપે બાપુને ખબર ના પડે તે રીતે તેમના આખા જૂથને સાફ કરી દીધું છે.
Published at : 09 Aug 2017 12:37 PM (IST)
View More























