શોધખોળ કરો

બાપુના રવાડે ચડીને ક્રોસ વોટિંગ કરનારા ધારાસભ્યો ના ઘરના રહ્યા ના ઘાટના, ભાજપે કઈ રીતે કરી નાંખ્યો તેમનો દાવ ? જાણે હવે તેમનું શું થશે ?

1/7
કોંગ્રેસના બેંગલોર ગયેલા ધારાસભ્યો પૈકી સાણંદના ધારાસભ્ય કરમશી મકવાણાએ ક્રોસ વોટિંગ કર્યું હતું. આ ઉપરાંત શંકરસિંહ વાઘેલા, મહેન્દ્રસિંહ વાઘેલા, રાધવજી પટેલ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, અમિત ચૌધરી, સી.કે. રાઉલજી અને ભોળાભાઈ ગોહિલ એ 7 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કરીને ભાજપના બળવંતસિંહ રાજપૂતને મત આપ્યો હતો.
કોંગ્રેસના બેંગલોર ગયેલા ધારાસભ્યો પૈકી સાણંદના ધારાસભ્ય કરમશી મકવાણાએ ક્રોસ વોટિંગ કર્યું હતું. આ ઉપરાંત શંકરસિંહ વાઘેલા, મહેન્દ્રસિંહ વાઘેલા, રાધવજી પટેલ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, અમિત ચૌધરી, સી.કે. રાઉલજી અને ભોળાભાઈ ગોહિલ એ 7 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કરીને ભાજપના બળવંતસિંહ રાજપૂતને મત આપ્યો હતો.
2/7
સાથે સાથે ભાજપે શંકરસિંહ વાઘેલાનો પણ દાવ કરી નાંખ્યો. ભાજપે એક સાથે શંકરસિંહ વાઘેલા જૂથના તમામ ધારાસભ્યોને નવરા કરી નાંખ્યા છે. વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ પણ ચૂંટણી ના લડી શકે તે સ્થિતીમાં તેમને લાવીને મૂકી દીધા છે. આ રીતે ભાજપે બાપુને ખબર ના પડે તે રીતે તેમના આખા જૂથને સાફ કરી દીધું છે.
સાથે સાથે ભાજપે શંકરસિંહ વાઘેલાનો પણ દાવ કરી નાંખ્યો. ભાજપે એક સાથે શંકરસિંહ વાઘેલા જૂથના તમામ ધારાસભ્યોને નવરા કરી નાંખ્યા છે. વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ પણ ચૂંટણી ના લડી શકે તે સ્થિતીમાં તેમને લાવીને મૂકી દીધા છે. આ રીતે ભાજપે બાપુને ખબર ના પડે તે રીતે તેમના આખા જૂથને સાફ કરી દીધું છે.
3/7
ભાજપે આ આઠેય ધારાસભ્યોને ફરી ટિકિટ ના આપવી પડે એ માટે તેમને ઉંધા રવાડે ચડ્યા. આ રીતે ભાજપે ટાઢે પાણીએ ખશ કાઢી છે. આ ધારાસભ્યો હવે ભાજપ પાસે ટિકિટ માગવા જાય તેવી પણ સ્થિતી રહેશે નહીં તેથી ભાજપે પોતાના પક્ષમાં પણ અસંતોષનો સામનો નહીં કરવો પડે.
ભાજપે આ આઠેય ધારાસભ્યોને ફરી ટિકિટ ના આપવી પડે એ માટે તેમને ઉંધા રવાડે ચડ્યા. આ રીતે ભાજપે ટાઢે પાણીએ ખશ કાઢી છે. આ ધારાસભ્યો હવે ભાજપ પાસે ટિકિટ માગવા જાય તેવી પણ સ્થિતી રહેશે નહીં તેથી ભાજપે પોતાના પક્ષમાં પણ અસંતોષનો સામનો નહીં કરવો પડે.
4/7
બાપુના રવાડે ચડેલા આ 7 ધારાસભ્યો હવે વિધાનસભાની ચૂંટણી નહી લડી શકે ત્યારે રાજકીય વર્તુળોમએણ માને છે કે, વાસ્તવમાં ભાજપે આ બળવાખોર ધારાસભ્યોનો દાવ કરી નાંખ્યો છે. ભાજપને પક્ષાંતર ધારા હેઠળ આ ધારાસભ્યો ગેરલાયક ઠરશે તે નિયમની ખબર હતી છતાં તેણે જાણી જોઈને ક્રોસ વોટિંગ માટે પ્રોત્સાહન આપ્યું.
બાપુના રવાડે ચડેલા આ 7 ધારાસભ્યો હવે વિધાનસભાની ચૂંટણી નહી લડી શકે ત્યારે રાજકીય વર્તુળોમએણ માને છે કે, વાસ્તવમાં ભાજપે આ બળવાખોર ધારાસભ્યોનો દાવ કરી નાંખ્યો છે. ભાજપને પક્ષાંતર ધારા હેઠળ આ ધારાસભ્યો ગેરલાયક ઠરશે તે નિયમની ખબર હતી છતાં તેણે જાણી જોઈને ક્રોસ વોટિંગ માટે પ્રોત્સાહન આપ્યું.
5/7
કોંગ્રેસ આ તમામ ધારાસભ્યોને પક્ષાંતર ધારા હેઠળ ગેરલાયક ઠેરવવા માટે અરજી આપશે. પક્ષાંતર ધારા હેઠળ કોઈ ધારાસભ્ય પક્ષના વ્હીપનો અનાદર કરીને પક્ષના આદેશથી વિરૂદ્ધ મતદાન કરે તો તે છ વર્ષ માટે કોઈ પણ ચૂંટણી લડી નહીં શકે. સુપ્રીમ કોર્ટે પણ આ ધારા હેઠળ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવતા ચુકાદા આપ્યા છે.
કોંગ્રેસ આ તમામ ધારાસભ્યોને પક્ષાંતર ધારા હેઠળ ગેરલાયક ઠેરવવા માટે અરજી આપશે. પક્ષાંતર ધારા હેઠળ કોઈ ધારાસભ્ય પક્ષના વ્હીપનો અનાદર કરીને પક્ષના આદેશથી વિરૂદ્ધ મતદાન કરે તો તે છ વર્ષ માટે કોઈ પણ ચૂંટણી લડી નહીં શકે. સુપ્રીમ કોર્ટે પણ આ ધારા હેઠળ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવતા ચુકાદા આપ્યા છે.
6/7
બીજી તરફ આ ક્રોસ વોટિંગ કરનારા ધારાસભ્યોની હાલત ના ઘરના રહ્યા ના ઘાટના રહ્યા જેવી થઈ જવાની શક્યતા છે. કોંગ્રેસે પક્ષના તમામ ધારાસભ્યોને અહમદ પટેલને મત આપવા વ્હીપ આપ્યો હતો. આ વ્હીપનો અનાદર કરનારા ધારાસભ્યોને કોંગ્રેસ પક્ષમાંથી સસ્પેન્ડ કરશે ને ચૂંટણી પંચમાં પણ ફરિયાદ કરશે.
બીજી તરફ આ ક્રોસ વોટિંગ કરનારા ધારાસભ્યોની હાલત ના ઘરના રહ્યા ના ઘાટના રહ્યા જેવી થઈ જવાની શક્યતા છે. કોંગ્રેસે પક્ષના તમામ ધારાસભ્યોને અહમદ પટેલને મત આપવા વ્હીપ આપ્યો હતો. આ વ્હીપનો અનાદર કરનારા ધારાસભ્યોને કોંગ્રેસ પક્ષમાંથી સસ્પેન્ડ કરશે ને ચૂંટણી પંચમાં પણ ફરિયાદ કરશે.
7/7
ગાંધીનગરઃ ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં શંકરસિંહ વાઘેલા સહિત કોંગ્રેસના 8 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હતું. તેમના જોરે પોતાના ત્રણેય ઉમેદવારો જીતશે તેવો દાવો ભાજપે કર્યો પણ ક્રોસ વોટિંગ ભાજપને જીતાડી શક્યું નથી. આ ક્રોસ વોટિંગ છતાં ભાજપના ત્રીજા ઉમેદવાર બળવંતસિંહ રાજપૂત હારી ગયા છે.
ગાંધીનગરઃ ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં શંકરસિંહ વાઘેલા સહિત કોંગ્રેસના 8 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હતું. તેમના જોરે પોતાના ત્રણેય ઉમેદવારો જીતશે તેવો દાવો ભાજપે કર્યો પણ ક્રોસ વોટિંગ ભાજપને જીતાડી શક્યું નથી. આ ક્રોસ વોટિંગ છતાં ભાજપના ત્રીજા ઉમેદવાર બળવંતસિંહ રાજપૂત હારી ગયા છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad: કરોડોના ખર્ચે વિકસાવવામાં આવેલા બોટનિકલ ગાર્ડન પર ફરી વળશે બુલડોઝર,ગુજરાત યુનિવર્સિટી સામે કોંગ્રેસના ગંભીર આરોપ
Ahmedabad: કરોડોના ખર્ચે વિકસાવવામાં આવેલા બોટનિકલ ગાર્ડન પર ફરી વળશે બુલડોઝર,ગુજરાત યુનિવર્સિટી સામે કોંગ્રેસના ગંભીર આરોપ
હાર્ટની દવા પણ ડુપ્લિકેટ! ગુજરાતમાં 15થી વધુ ઠેકાણે દરોડા, 24 હજાર સ્ટ્રીપનો જથ્થો શંકાના ઘેરામાં
હાર્ટની દવા પણ ડુપ્લિકેટ! ગુજરાતમાં 15થી વધુ ઠેકાણે દરોડા, 24 હજાર સ્ટ્રીપનો જથ્થો શંકાના ઘેરામાં
Ahmedabad: ડિફેન્સના નામે સસ્તી બ્રાન્ડનો દારુ બોટલમાં ભરી વેચાણ! પોલીસે 1 આરોપી ઝડપી લીધો
Ahmedabad: ડિફેન્સના નામે સસ્તી બ્રાન્ડનો દારુ બોટલમાં ભરી વેચાણ! પોલીસે 1 આરોપી ઝડપી લીધો
Gujarat Rain: અમદાવાદના નિકોલ, ઓઢવ-કાંકરિયા સહિતના વિસ્તારોમાં ઝાપટાં, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Gujarat Rain: અમદાવાદના નિકોલ, ઓઢવ-કાંકરિયા સહિતના વિસ્તારોમાં ઝાપટાં, વાતાવરણમાં પ્રસરી ઠંડક

વિડિઓઝ

Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો
Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
Embed widget