શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
અમદાવાદઃ 17 વર્ષીય સગીરાને પાડોશી યુવક સાથે બંધાયા સંબંધ, યુવકે શું કર્યું કે સગીરાએ કરી લીધો આપઘાત?
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/13111643/Friend-Force-To-Girl-For-Love-Relation-Ahmedabad-Girl-Complain-In-Woman-Police.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/5
![આ અંગેની વિતો એવી છે કે, જાલમપુરીની ચાલીમાં રહેતી ફિરોઝા નાસીરભાઇ શકુરભાઇ ઘાંચી (ઉ.વ.17)ને પાડોશમાં રહેતા 23 વર્ષીય જાફર ઉરે ચીકી સત્તારભાઈ શેખ સાથે પ્રેમસંબંધ હતા. પ્રેમસંબંધ પછી જાફરે ફિરોઝાને લગ્ન કરવાનું વચન આપ્યું હતું. જોકે, થોડા સમય પહેલા તેણે લગ્ન માટે ઇનકાર કરી દીધો હતો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/13111646/RApe-01.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ અંગેની વિતો એવી છે કે, જાલમપુરીની ચાલીમાં રહેતી ફિરોઝા નાસીરભાઇ શકુરભાઇ ઘાંચી (ઉ.વ.17)ને પાડોશમાં રહેતા 23 વર્ષીય જાફર ઉરે ચીકી સત્તારભાઈ શેખ સાથે પ્રેમસંબંધ હતા. પ્રેમસંબંધ પછી જાફરે ફિરોઝાને લગ્ન કરવાનું વચન આપ્યું હતું. જોકે, થોડા સમય પહેલા તેણે લગ્ન માટે ઇનકાર કરી દીધો હતો.
2/5
![અમદાવાદઃ શહેરના સરસપુર વિસ્તારમાં 17 વર્ષીય સગીરાએ પ્રેમસંબંધમાં આપઘાત કરી લેતાં ભારે ચકચાર મચી ગઈ છે. સગીરાને જે યુવક સાથે પ્રેમસંબંધ હતાં, તે યુવકે લગ્નનો ઇનકાર કરી દેતાં સગીરાએ આ પગલું ભરી લીધું હતું. પોલીસને મળેલી સૂસાઇડ નોટમાં આ ખુલાસો થયો છે. શહેરકોટડા પોલીસે આરોપી જાફર શેખની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/13111643/Friend-Force-To-Girl-For-Love-Relation-Ahmedabad-Girl-Complain-In-Woman-Police.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અમદાવાદઃ શહેરના સરસપુર વિસ્તારમાં 17 વર્ષીય સગીરાએ પ્રેમસંબંધમાં આપઘાત કરી લેતાં ભારે ચકચાર મચી ગઈ છે. સગીરાને જે યુવક સાથે પ્રેમસંબંધ હતાં, તે યુવકે લગ્નનો ઇનકાર કરી દેતાં સગીરાએ આ પગલું ભરી લીધું હતું. પોલીસને મળેલી સૂસાઇડ નોટમાં આ ખુલાસો થયો છે. શહેરકોટડા પોલીસે આરોપી જાફર શેખની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
3/5
![આ અંગે લાગી આવતાં ફિરોઝાએ આત્મહત્યા કરી લીધી હતી. તેણે ચિઠ્ઠીમાં લખ્યું છે કે, હું આત્મહત્યા કરવા જાઉં છું અને મારા પરિવારનો કોઈ વાંક નથી. જાફરે પહેલા મારી સાથે લગ્ન કરશે તેમ કહ્યું હતું. બાદમાં તેણે ઇનકાર કર્યો હતો. જેને કારણે હું આત્મહત્યા કરું છું.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/13111638/3-rajkot-teacher-ends-her-life-in-hotel.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ અંગે લાગી આવતાં ફિરોઝાએ આત્મહત્યા કરી લીધી હતી. તેણે ચિઠ્ઠીમાં લખ્યું છે કે, હું આત્મહત્યા કરવા જાઉં છું અને મારા પરિવારનો કોઈ વાંક નથી. જાફરે પહેલા મારી સાથે લગ્ન કરશે તેમ કહ્યું હતું. બાદમાં તેણે ઇનકાર કર્યો હતો. જેને કારણે હું આત્મહત્યા કરું છું.
4/5
![સગીરાની માતાની ફરિયાદ પ્રમાણે નવમી ઓગસ્ટે જાફર અને ફિરોઝા વચ્ચે ઝઘડો થયો હતો. આ અંગે ફિરોઝાના પરિવારે જાફરને સમજાવવા જતાં બંને પરિવાર વચ્ચે મારામારી થઈ ગઈ હતી. આ પછી જાફરે સગીરાના પિતા અને ભાઈ સામે ફરિયાદ પણ કરી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/13111634/Man-Molestation-Of-Deputy-Mamlatdar-In-Lady-Washroom-Woman-Complain-Against-Man-In-Balasinor3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સગીરાની માતાની ફરિયાદ પ્રમાણે નવમી ઓગસ્ટે જાફર અને ફિરોઝા વચ્ચે ઝઘડો થયો હતો. આ અંગે ફિરોઝાના પરિવારે જાફરને સમજાવવા જતાં બંને પરિવાર વચ્ચે મારામારી થઈ ગઈ હતી. આ પછી જાફરે સગીરાના પિતા અને ભાઈ સામે ફરિયાદ પણ કરી હતી.
5/5
![આ પછી 10 ઓગસ્ટે સાંજે 6.30 વાગ્યે ઘરમાં ગળાફાંસો ખાઇને ફિરોઝાએ આત્મહત્યા કરી લીધી હતી. ફિરોઝાએ એક ચીઠ્ઠી લખી હતી જેમાં તેણે જણાવ્યું હતું કે, મને જાફર(ચીકુ) સાથે પ્રેમ હતો. હવે તે લગ્ન કરવાની ના પાડે છે એટલે હું આત્મહત્યા કરું છું.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/13111630/4-israeli-woman-death-during-sex-in-mumbai-hotel-police-fir-logged-against-boyfriend-in-case-of-murder.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ પછી 10 ઓગસ્ટે સાંજે 6.30 વાગ્યે ઘરમાં ગળાફાંસો ખાઇને ફિરોઝાએ આત્મહત્યા કરી લીધી હતી. ફિરોઝાએ એક ચીઠ્ઠી લખી હતી જેમાં તેણે જણાવ્યું હતું કે, મને જાફર(ચીકુ) સાથે પ્રેમ હતો. હવે તે લગ્ન કરવાની ના પાડે છે એટલે હું આત્મહત્યા કરું છું.
Published at : 13 Aug 2018 11:19 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)